SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे - मिदमब्रवीत्-भगवन् । भवाद्विग्न मां दाक्षादाननानुगृह्नातु । इत्युक्तवा कृतलाचन व्रतार्थिनं तं पार्थिव विश्वकवत्सलो वीरप्रभुः स्वयं प्रत्रज्यां ग्राहयति स्म । तेन सह नाममुख्यपुत्रो वसुमित्रोऽपि प्रवज्यां गृहीतवान् । युज्यते चैतत्सत्पुरुषाणां सङ्गो हि सकलकल्याणकरो भवति । ततो गृहीतदीक्षं दर्शाणभद्रराजऋषि शक्र एवमब्रवीत्-हे मुने ! धन्योभवान् ! येन भवता ईदृशी समु. स्कृष्टाऽपि सम्पत झटिनि परित्यक्ता । हे सत्यप्रतिज्ञ ! एवं विध प्राज्य साम्राज्यं परित्यज्य संयम स्वीकुर्वता भवता स्वप्रतिज्ञा सत्या कृता । सर्व साम्राज्यं परित्यज्य दीक्षां स्वीकृत्य भवताऽभूतपूर्वाऽर्हतः सेवा कृता। अहंतु द्रव्यत शरीर एवं भोगोंसे वैराग्य भाव जागृत हो गया। उसी वैराग्यभाव में मग्न हुए वह दशार्णभद्र राजा भगवान के समीप पहुंचे और वंदना करके कहने लगे कि-भगवान ! भवोद्विग्न इस प्राणीको दीक्षादान से अनुगृहोत कीजिये। इस प्रकार व्रतार्थी उन राजाको अपने हाथों से केशोंका लुंचन करते देखकर विश्वकवत्सल वीर प्रभुने दीक्षा दे दी। उसीके साथ वसुमित्रने भी दीक्षा अंगीकार करली । सच है सत्पुरुषोंका संग सकल कल्याणों का कारक हुआ करता है । इन्द्रने जब वह देखाकि दशार्णभद्र राजा राजऋषि बन चुके हैं तब राजासे इन्द्रने कहा-हे मुने! आपको धन्य है। कि आपने इतनी उत्कृष्ट विभूति एक ही क्षणमें झटिति परित्यक्त करदी है। हे सत्य प्रतिज्ञ महात्मन् इस प्रकार के प्राज्य राज्यका परित्याग कर के संयमको स्वीकार करने वाले आपने अपनी प्रतिज्ञा सत्य करके दिखला दी है ओर इसीसे आपके हृदयमें વૈરાગ્યભાવ જાગૃત થાય તેવા વેરાગ્યભાવમાં મગ્ન બનેલા એ દશાણુભદ્ર રાજા ભગવાનની પાસે પહોંચ્યા અને વંદના કરીને કહેવા લાગ્યા કે, ભગવાન! ભવ ઉદ્દીગ્ન એવા આ પ્રાણીને દીક્ષા દાન આપીને અનુગ્રહિત કરો. આ પ્રમ ણે વ્રતાથી એ રાજાએ પોતાના હાથથી કેશોનું લેશન કરવા માંડયું. આ પ્રમાણે પિતાના હાથથી કેશનું લોચન કરતા રાજાને વિશ્વના વત્સલ એવા વીર પ્રભુએ તને દીક્ષા આપી. એની સાથે જ વિશ્વામિત્રે પણ દીક્ષા અંગીકાર કરી લીધી. સાચું છે કે, સત્યપુરૂષને સંગ સકલ કલ્યાણને આપનાર બની જાય છે. ઇન્ટે જ્યારે આ જોયું કે દશાર્ણ ભદ્ર રાજ ઋષિ બની ચૂકેલ છે ત્યારે ઇદ્ર રાજાને કહ્યું કે, હે મુનિ ! આપને ધન્ય છે. કે, આપે આટલી ઉત્કૃષ્ટ વિભૂતિને જલદીથી ત્યાગ કરી દીધા છે. હે સત્ય પ્રતિજ્ઞ મહાત્મન ! આ પ્રમાણે મેળવેલા રાજ્યનો પરિત્યાગ કરીને સંયમને સ્વીકાર કરવાળા આપે પોતાની પ્રતિજ્ઞા સાચી કરી બતાવેલ છે. અને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy