SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनी टीका अ. ८ महापद्मकथा । घाघरसैनिका इतस्ततः प्रक्षिप्ताः। महापद्मस्य पराक्रममसहमाना हतावशिष्टा गिपुसैनिका दिक्षु विदिक्षु पलायिताः। स्वसैनिकान् पलायितान दृष्ट्वा गङ्गाधर महीधरौ पलायिती। महापद्मकुमारस्य विजयो जातः। ततोऽसौकुमारः स्वनगरमागतः। ततः समुत्पन्न चक्रादिरत्नो महापद्मकुमारः षटूखण्डं समस्तं भरतखण्डं साधयति स्म। परन्तु मदनावलीं विना सर्वो चक्रिश्रियं निष्फलां मनुते स्म । तत एकदा क्रीडापरवशः स परिभ्रमन् तस्मिन्नेव तापसाश्रमे गतः। तमागतं चौक्ष्य तापसास्तस्य मत्कारं कृतवन्तः। तस्मिन्नेवावसरे राजा जनमेजयोऽपि समागतः स्वपुत्री मदनावली महापाकुमारेण सह विवाहितवान् । ततः परद्वारा जलदावलि-मेघमाला इतस्ततः प्रक्षिप्त हो जाती है तथा हता वशिष्ट जो सैनिक जन थे वे भी जब दिशा एवं विदिशाओं की और भाग चुके तब महापद्म को विशिष्ट पराक्रमशाली जानकर गंगाधर एवं महोधर विद्याधर भी युद्धभूमि से भाग गये। इस प्रकार महापमकुमार जीतकर इन्द्रधनु के पास आ गया। विजयश्रीके लाभ से इन्द्रधनुने खूब विजयोत्सव मनाया। पश्चात् कुछ दिनोंतक कुमार वहीं पर ठहरे । वहीं इनके शस्त्रागार में चक्र आदि रत्नों की उत्पत्ति हो गई-उस से इन्होंने षटखंड भरतक्षेत्र पर अपनी विजयकी ध्वजा फहराई । परन्तु इतना सब कुछ होने पर भी एक मदनावलीके विना कुमारने उस चक्रवर्ती विभूति को निष्फल ही माना। किसी समय ये महापद्म चक्रवर्ती कौतुक वश यों ही घूमते घामते उसी तपस्त्रियों के आश्रम में जा पहुँचे । चक्रवर्ती को आया हुआ जानकर तपस्यिोंने इनका खूब आदरसत्कार किया। इसी समय जनमेजय राजा भी वहां आ पहुंचा। જળવાદળી જેવી રીતે આમતેમ વિખરાઈ જાય છે. તથા જે સૈનિકે તદ્દન હતાશ બની ગયા હતા તેઓ યુદ્ધભૂમિ છેડીને આડાઅવળા ભાગવા માંડયા, ત્યારે મહાપદ્મને ખૂબ જ પરાક્રમી જાણીને ગંગાધર અને મહિધર વિદ્યાધર પણ યુદ્ધભૂમિમાંથી ભાગી છૂટયા. આ પ્રકારે મહાપદ્મકુમાર જીતીને ઈન્દ્રધનુની પાસે જઈ પહે વિજયના લાભથી ઈન્દ્રધનુએ ખૂબ વિજયઉત્સવ મનાવ્યું. પછી કેટલાક સમય કુમાર ત્યાં જ રહ્યો. ત્યાં તેના શસ્ત્રાગારમાં ચક્ર આદિ રત્નની ઉત્પત્તિ થઈ. આથી તેમણે છ ખંડ ભરતક્ષેત્ર ઉપર પોતાના વિજયની ધજા ફરકાવી. આટલું સઘળું હોવા છતાં પણ એક મદનાવલી સિવાય કુમારને તે ચકવતીના વિભવ સાવ ફિક્કો લાગતું હતું. કેઈ સમયે તે મહાપા ચક્રવર્તી કૌતુકવશ આમ તેમ ઘૂમતાં ઘૂમતાં એ તપસ્વીના આશ્રમમાં જઈ પહોંચ્યા. ચક્રવતીને આવેલ જાણીને તપસ્વીઓએ તેમનું ખૂબ સ્વાગત કર્યું. આ સમયે જનમેજય સજા પણ ત્યાં આવી પહોંચ્યા. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy