SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - - २२० उत्तराध्ययनसूत्रे श्चिन्तयतिधिङ्माम्-स्वल्पभारं शरीरं मया समुपलब्धम् । यदि मम शरीरं महदभविष्यत् , तदा तत्कपोतपरिरक्षणे क्षममभविष्यत् । अहो ! किं करोमि, कथमेले कपोतं रक्षयामि इत्थं तरुणकरुणा ण चित्तेन चिन्तयतस्तस्य राज्ञो मनोगत भावं कृतमयोतव्याघवेषौ तौ देवौ स्वावधिज्ञानेन विज्ञाय प्रकटितस्वस्वरूपौ दिव्यद्धिसंपन्नौ तौ देवौ स्वदिव्यतेजोभिर्दशदिशः समुद्योतयन्तौ राज्ञः सर्वानवयवान् यथास्थानं संयोज्य दिव्यशरीरं दिव्यवर्ण दिव्यरूपं दिव्यलावण्यं च निर्माय राजानं दिव्यसिंहासने संस्थाप्य तच्चरणयोः प्रणिपत्य कृताञ्जली एवमुक्तवन्तौ-राजन् । 'मेघरथं नृपं धर्माच्चालयितुं सुरा अपि न समर्थाः' इति राजाने देखी तो राजा को बडा भारी विचार आया-वे सोचने लगे कि मुझे विकार है, जो मेरा यह शरीर बहुत कम वजनदार निकला है। यदि मेरा यह शरीर विशेष वजनदार होता तो ही इस कबूतर की रक्षा करने में वह समर्थ हो सकता। अब क्या करूँ-कैसे इस कबूतर की रक्षा करूँ? इस प्रकार करुणा से आई हऐ चित्त से विचार करनेवाले राजाके मनोगत भावों को कपोत एवं व्याध के वेषवाले उन दोनों देवों ने अपने २ अवधिज्ञाग द्वारा जानकर अपना असली स्वरूप प्रकट कर दिया। उसी समय वे दिव्यऋद्धि से संपन्न बन गये एवं दिव्यकान्ति द्वारा दश दिशाओं को प्रकाशित करने लगे और वे राजा के कटे हुए शारीरिक अवयवोंको यथास्थान नियोजित करके राजाको दिव्य सिंहासन पर बैठाकर उनके चरणों पर गिर पड़े तथा हाथ जोडकर राजा से कहने लगे-राजन् ! "मेघरथ राजा को धर्म से विचलित करनेके लिये देव भी समर्थ नही है" વજન ન થયું. આ પ્રમાણેની પરિસ્થિતિ જોતાં રાજાને ઘણું જ આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યા કે, મને ધિક્કાર છે કે, મરું આ શરીર ઘણું જ ઓછા વજનનું નિકળ્યું. જે મારૂ આ શરીર વધારે વજનદાર હતા તે આ બિચારા દીન કબૂતરની રક્ષા કરવામાં હું સમર્થ થઈ શકત. હવે શું કરું ? કઈ રીતે આ કબૂતરની રક્ષા કરૂં. ? આ પ્રકારની કરૂણાથી આદ્ર બનેલા ચિત્તથી વિચાર કરતા રાજાના મનેગત ભાવને કબુતર અને શકરાના વેશવાળા એ બને દેએ પિતપતાના અવધી સાનથી જાણીને પિતાનું અસલી સ્વરૂપે પ્રગટ કરી દીધું. આ સમયે તેઓ દિવ્ય ઋધિથી સંપન્ન બની ગયા અને દિવ્ય કાતિ દ્વારા દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા અને તેઓએ રાજાના કપાયેલા અવયને એગ્ય સ્થળે ગોઠવીને તથા તેના શરીરમાં દિવ્ય વર્ણ દિવ્યરૂપ દિવ્યલાવણ્ય, પ્રગટ કરીને, રાજાને દિવ્ય સિંહાસન ઉપર બેસાડી તેના ચરણોમાં નમી પડયા તથા હાથ જોડીને રાજાને કહેવા લાગ્યા રાજન્ ! “મેઘરથ રાજાને ધર્મથી વિચલિત કરવામાં દેવ પણ સમર્થ નથી” આ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy