SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः दध्यादीनि भुक्त्वा मम श्रमं सफलीकुरु । अगडदत्तः प्रत्युत्पन्नमतित्वात् तदा प्राह - मम मस्तके व्यथाsस्ति, ऋषिभोज्यं च मम न कल्पते तस्मान्नाहं भोक्ष्यामि, इत्युक्त्वा नेत्रसंज्ञया सार्थिकान्निवारयति । गुर्वाज्ञां कुशिष्या इव ते राजकुमारस्यागडदत्तस्य नेत्रशैलीं नाङ्गीकृतवन्तः । सर्वे तद् भोज्यं दध्यादिकं विषमिश्रितं भुक्त्वा मृताः । अगडदत्तेन भार्यायुतेन तन्न भक्षितमतो न मृतः । 1 ७७ aaisaौ भिक्षुकः स्वपरिवारसंवृतोऽगडदत्तं मारयितुं गृहीतशस्त्रः समायातः अगडदत्तेन खङ्गं गृहीत्वा घोर संग्रामकरणेन स भिक्षुको मर्माघातेन भूमौ पातितः । दहीं आदि भोजनसामग्री का भोजन कीजिये ताकि मेरा परिश्रम सफल हो जाय । प्रत्युत्पन्नमति अगडदत्त ने कहा- बाबाजी ! आपका कहना ठीक है परन्तु क्या करूँ इस समय शिर में दर्द हो रहा है, अतः खाने पीने की जरा भी रुचि नहीं है, दूसरे मैं ऋषि का भोजन लेता भी नहीं हूं । ऐसा कह कर अगडदत्त ने अपने साथ चलने वाले मुसाफिरों को भी उस लाये हुए भोजन को नहीं खाने का नेत्रद्वारा संकेत किया । परन्तु जिस प्रकार कुशिष्य अपने उपकारक गुरुमहाराज की बात नहीं मानता है, उसी प्रकार उन लोगों ने अगडदत्त के नेत्रसंकेत का कुछ भी सन्मान नहीं किया और लग गये उस विषमिश्रित भोजन को खाने के लिये । थोडी देरबाद जब उसका असर हुआ तो वे सबके सब मर गये । अगडदत्त ने न उसे स्वयं खाया था और न अपनी पत्नी को खाने भी दिया था, अतः इन सब की कुशलता रही। जब भिक्षुक ने अपना प्रयत्न फलित होते देख लिया, और जब यह निश्चय कर लिया कि अगड़दत्त अपनी भार्यासहित अकेला ही रह गया है, સામગ્રીનું ભેાજન કરો, કે જેથી મારા ધક્કો સાથે ક થાય. અગમબુધ્ધિવાળા અગડદત્ત કહ્યું-મહારાજ ! આપનું કહેવું ઠીક છે પરંતુ આ સમયે મારા માથામાં સખત વેદના થાય છે કે જેનાથી ખાવા પીવાની જરા પણ રૂચી થતી નથી. ખીજી હું'ઋષિઓનું ભાજન લેતેા નથી. એવું કહીને અગડદત્ત પોતાની સાથે આવેલા ખીજા મુસાફાને પણ તે લેાજન ન ખાવા આંખના ઈસારાથી ચેતવ્યા, પરંતુ કુશિષ્ય જે રીતે પોતાના ઉપકારક ગુરુમહારાજની શિખામણ માનતા નથી, એ રીતે અગડદત્તના નેત્ર સંકેતની અવગણના કરીને તે લેાકેા વિષમિશ્રિત લેાજનને ખાવા લાગ્યા. ઘેાડીવારમાં ઝેરની અસરથી બધા મરી ગયા. અગડદત્તે ન તા પોતે ખાધું હતું કે ન પેાતાની પત્નિને ખાવા દીધું હતું. એટલે તે ખચી ગયા હતા. જ્યારે ચેાગીએ પેાતાના પ્રયત્ન સફળ થયેલે જોયા અને અગડદત્ત હવે તેની પત્ની સાથે એકલા જ રહ્યો છે એ જોયું ત્યારે તે પેાતાના પરિવાર तब ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy