________________
उत्तराध्ययनसूत्रे मवान् , लक्षं पदातीन् दत्तवान् । राज्ञा दत्ते सप्तभूमिके प्रासादे राजसंमानितस्तत्पुर वासिभिः समादृतश्चागडदत्तः सुखेन तिष्ठति ।
अन्यदा स्वप्रासादे स्थितस्यागडदत्तस्य समीपे श्रेष्टिपुत्र्या मदनमञ्जर्या प्रेषिता काचिन्नारी समायाता । तयोक्तम्-त्वां विना मदनमञ्जरी कृच्छेण प्राणान् धारयति । अगडदत्त आह-यदाऽहं शंखपुरं गमिष्यामि, तदाऽहं तां गृहीत्वा गमिष्यामि, अतः स्वल्पं समयं प्रतीक्ष्यताम् । ततस्तद्वचनं श्रुत्वा सा नारी गता। अयुत-दस १० हजार घोडे और एक लाख पदाती (पैदल सिपाही) दिये। फिर सात खंड का एक सुन्दर महल भी दिया। अगडदत्त कुमार उसमें अपनी पत्नी कमलसेना के साथ रहने लगा। राजा समय २ पर इसका खूब सन्मान करने लगा। नगरवासियों ने भी हर तरह से इसके आदर सत्कार करने में कमी नहीं रक्खी । इस तरह राजा और प्रजाजन से निरन्तर सत्कार पाता हुआ अगडदत्तकुमार वहीं पर सुखपूर्वक अपने समय को व्यतीत करने लगा।
कुछ दिनों के बाद अपने महल में आनंदपूर्वक समय को व्यतीत करनेवाला अगडदत्त के पास उस सेठ की पुत्री मदनमंजरी ने अपनी एक दासी भेजी, वह आकर कहने लगी-मुझे आपके पास मदनमंजरी ने भेजी है, और यह कहलवाया है कि मैं आपके विना बडी कठिनता से अभीतक प्राणों को रख रही हूं। दासी की बात सुनकर अगडदत्तकुमार ने प्रत्युत्तर में उसको कहलवाया कि तुम जाकर मदनमंजरी से कहना कि मैं जिस समय शंखपुर जाऊँगा उस समय साथ लेता
એક મહેલ પણ આપે. અગડદત કુમાર ત્યાં પિતાની પત્ની કમળસેના સાથે રહેવા લાગ્યા. રાજા સમય સમય ઉપર તેનું સન્માન કરવા લાગ્યા. નગરવાસીએ પણ અગડદર કુમારને દરેક પ્રસંગે આદરસત્કાર કરવામાં કાંઈ કમી નહતા રાખતા. આ રીતે રાજા અને પ્રજાજનેથી સત્કાર પામીને તે સુખપૂર્વક ત્યાં સમય વ્યતિત કરવા લાગ્યો.
આ પ્રમાણે અગડદત્ત આનંદપૂર્વક પોતાના મહેલમાં દિવસે વ્યતિત કરતો હતો. એક દિવસ તેની પાસે શેઠની એક દાસી મદનમંજરીને સંદેશો લઈને આવી અને કહેવા લાગી કે, મને આપની પાસે મદનમંજરીએ મેકલી છે તે આપને ખૂબ યાદ કરે છે અને આપના વિરહથી ઘણી જ દુખી છે આપની આશાએ જીવન ટકાવી રહી છે. દાસીની વાત સાંભળીને અગડદત્ત કુમારે કહ્યું કે, હે દાસી ! તમે જઈને મદનમંજરીને કહે-હું જ્યારે અહીંથી શંખપુર જઈશ ત્યારે તેને સાથે લેતે જઈશ. આજદિન સુધી તમે જે રીતે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨