SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ७९० उत्तराध्ययनसूत्रे सर्वप्रजानुकम्पितुं शीलं यस्य स तथा, समस्तमाणिदयापरो भूत्वा आर्याणि-शिष्ट जनोचितानि कर्माणि-दयादीनि कुरु । ततः आर्यकर्मकरणानन्तरम् , इतः अस्मात् भवादनुवैक्रियी-विक्रियाशक्तिविशिष्टो वैमानिको देवो भविष्यसि ॥ ३२ ॥ छोडनेमें अपने आपको अशक्त मानते हो तो (धम्मे ठिओ-धर्मे स्थितः) सम्यग्दृष्टि आदि शिष्ट जनों द्वारा आचरित आचाररूप गृहस्थधर्ममें स्थित होते हुए तथा (सवपयाणुकंपी-सर्वप्रजानुकंपी) सर्व प्राणियों पर दयाभाव रखते हुए (अज्जाई कम्माइं करेहि-आर्याणि कर्माणि कुरुष्व) शिष्ट जनोचित दया आदि सत्कर्मों को करते रहो। (तओ-ततः) इससे आप (वैक्रियी) विक्रियाशक्ति विशिष्ट (देवो-देवः) देव (इओ-इतः) इस पर्याय को छोड़कर ( भविस्सइ-भविष्यसि ) हो जाओगे।। ____ भावार्थ-इस सूत्र द्वारा सूत्रकार चक्रवर्तीको यह बात समझा रहें हैं कि यदि आप चक्रवर्ती पदमें रहते हुए शब्दादिक विषयभोगोंका परित्याग नहीं कर सकते हो तो इतना तो कर सकते हो कि जो मार्ग सम्यग्दृष्टि जैसे शिष्ट पुरुषों द्वारा सेवित किया जाता है उसका आप सेवन करते रहो। इस मार्ग में सर्व प्रथम दयाको प्रधानता दी गई है। साथमें प्रशम, संवेग भी सेवित किये जाते हैं। आस्तिक्य भावके आनेसे ही इन भावोंकी प्रतिष्ठा होती है। अतः प्रशम, संवेग, अनुकंपा और आस्तिक्य सम्यग्दृष्टि द्वारा सेवित इन मागों का अनुसरण करते हुए आप सदा आर्य कर्मों को करते रहो। इससे आपको यह लाभ होगा कि आप इस मशत भानता धम्मे ठिओ-धर्मे स्थितः सम्यगूटी माहि शिष्ट ने દ્વારા આચરવામાં આવતાં આચારરૂપ ગૃહસ્થ ધર્મમાં સ્થિત બનીને તથા સન્ન पयाणु कंपी-सर्वप्रजानुकम्पी सर्व प्राणी S५२ समभाव राभान अज्जाई कम्माई करेहि-आर्याणि कर्माणि कुरुष्व शिष्ट जना भाटस्थित या माहिस भने ४२॥ રહે. આથી આ૫ આ પર્યાયને છોડીને વિક્રિયાશક્તિ વિશિષ્ટ દેવ થઈ શકશે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકાર ચક્રવતીને એ વાત સમજાવે છે કે, આપ ચક્રવતી પદ ઉપર રહેવાને કારણે જે શબ્દાદિક વિષય ભેગને છેડી શકતા નથી તે પણ આટલું તો જરૂરથી કરી શકો તેમ છે કે જે માર્ગ સમ્યગુ. દ્રષ્ટિ જેવા શિષ્ટ પુરુષે દ્વારા પાળવામાં આવી રહેલ છે. એનું આપ સેવન કરતા રહે. આ માર્ગમાં સર્વ પ્રથમ દયાને પ્રધાનતા આપવામાં આવેલ છે. આસ્તિક્ય ભાવ આવવાથી જ આ ભાવની પ્રતિષ્ઠા થાય છે આથી પ્રશમ, સંવેગ, અનુકંપ અને આસ્તિષ. સમ્યગૃષ્ટિ દ્વારા લેવાતા આ માર્ગનું અનુસરણ કરતાં કરતાં આપ સદા આર્ય કર્મોને કરતા રહે. આનાથી આપને ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy