SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ. १३ चित्र-संभूतचरितवर्णनम् दीनां पतिस्मरणरूपं गीतं भवति, तद्वत् । तथा-सर्व नाटयं विडम्बितम् विडम्ब नामाय-यक्षाविष्टपीतमद्योन्मत्ताधङ्गविक्षेपवत् । तथा सर्वाण्याभरणानि-मुकूटके यूरादीनि भाराः तत्त्वतो भाररूपत्वात्तेषाम् ।। गीत मेरी दृष्टि में (विलवीयं-विलपितम् ) विलाप तुल्य है तथा (सव्वं नह-सर्व नाटयं ) समस्त नाटक बिडम्बना प्राय हैं । और (सव्वे आभरणा भारा-सर्वाणि आभरणानि भाराः) समस्त आभरण भारतुल्य है। ज्यादा क्या कहें (सव्वे कामा दुहावहा-सर्व कामाः दुःखावहाः) समस्त इन्द्रियों के विषय मुझे तो दुःखदायी ही प्रतीत होते हैं । जिस प्रकार उन्मत्त एवं बालक आदिके गीत हित शिक्षा विहीन होने से विलाप जैसे ही प्रतीत होते हैं तथा जिस प्रकार विधवा स्त्रीका अपने मृत पति के गुणोंका स्मरण रूप गीत, विलापतुल्य होता है उसी प्रकार मोक्षाभिलाषी मुनिकी दृष्टि में गीत भी एक प्रकार के विलाप ही जैसे मालूम पड़ते हैं। यक्षसे आविष्टभूत लगे हुए मनुष्यके तथा मद्यपायी व्यक्ति के अंगोंका विक्षेप जिस प्रकार एक तरहकी विडम्बनासे पूर्ण माना जाता है, उसी प्रकार नाटक भी मुनियोंकी दृष्टि में वैसे ही मालूम पडते हैं । आभरणोंको भले ही बहिरात्मा जीव आभूषणरूप माने पर जो अन्तरात्मा जीव हैं उनको तो वे भाररूप प्रतीत होते हैं। तथा शब्दादिक विषय तृष्णाके परिवर्धक होनेसे एक प्रकार के दुःख ही हैं । अतः दृष्टिभ विलपियं-विलपितम् पिता५ तुक्ष्य छ तथा सव्वं नटुं-सर्वम नाटयं सवा नाटी विटमा ३५ छ. मने सव्वे आभरणाभारा-सर्वाणि आभरणानि भाराः सपा मार मार तुक्ष्य छे. वधु शु ४९१ सव्वे कामो दुहावहा-सर्वे कामाः दुखावहा सघान्द्रियोना विषय भने ताहुमहाय माय छ.२ પ્રમાણે ઉન્મત્ત અને બાળક વગેરેને ગીત શિક્ષા વિહીન હોવાને કારણે વિલાપ જેવાં લાગે છે તથા જે પ્રકારે વિધવા સ્ત્રીને પિતાના મૃત્યુ પામેલા પતિના ગુણેનું સ્મરણરૂપ ગીત વિલાપ તુલ્ય હોય છે એજ રીતે મેક્ષના અભિલાષી મુનિની દૃષ્ટિમાં ગીત પણ એક પ્રકારનાં વિલાપ જેવાં જ માલુમ પડે છે. યક્ષથી અવિષ્ટભૂત થયેલ મનુષ્યને તથા મદ્યપાન કરેલ વ્યક્તિને અંગને વિક્ષેપ જે પ્રમાણે એક પ્રકારની વિટંબણાથી પૂર્ણ માનવામાં આવે છે એ જ રીતે નાટક પણ મુનિઓની દષ્ટિમાં એવાં જ માલુમ પડે છે. આભરણોને ભલે બહિરાત્મા જીવ આભૂષણ રૂપ માને પરંતુ જે અન્તરાત્મા જીવ છે એને તે એ ભારરૂપ જ જણાય છે. તથા શબ્દાદિક વિષય તૃષ્ણાને વધારનાર હોવાથી એક પ્રકારે દુઃખરૂપ જ છે. આથી ચિત્રને જીવ મુનિરાજે ચક્રવર્તીને સમउ० ९६ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy