________________
प्रियदर्शिनी टीका. अ०४ गा०६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः भवतु, गलबन्धो भवतु, लक्ष्मीः सर्वथा गच्छतु स्वप्रतिज्ञापालने पुरुषाणां यद्भवति तद्भवतु । एवं चिन्तयन् स परितो विलोकयति ।
तस्मिन्नवसरे एकः परिहितगैरिकवस्त्रो मुण्डितमस्तकत्रिदण्डधारी परिव्राजकस्तत्र समायातः। राजकुमारस्तं दृष्ट्वा चिन्तयति-अयं चौरलक्षणसमन्वितोऽस्ति, तस्मादयं चौर इति । एवं चिन्तयन्तं राजकुमारमगडदत्तं परिव्राजकः पृच्छतिसत्पुरुष ! कुतः समायातोऽसि ? केन हेतुना चिन्तितोऽसि ? अगडदत्त आइनगर से बाहिर जाकर किसी एक स्थानपर वृक्षके नीचे बैठ गया, और विचारने लगा-चिंताकी कोई बात नहीं, भले मुझे प्राणांतक दंड भोगना पडे:- गले में खुशी से फांसी का बन्धन पड जाय, लक्ष्मी आवे या चली जावे, वीरों को अपनी प्रतिज्ञा पालन करने में जो कुछ होता हो वह सब मेरे साथ घटित हो जाय इसकी थोड़ो भी चिन्ता नहीं है, परन्तु चोर का पता लगाये विना मैं चैन नहीं लूंगा। इस प्रकार का विचार कर ही रहा था, कि इतने में एक जोगी इसके पास आया। जोगी अपने बनावटी वेषभूषामें था-गेरुआ वस्त्र पहिने था शिर मुंडित था हाथ में त्रिदन्ड ले रक्खा था। जोगी को देखते ही राजकुमार ने हर्ष का अनुभव किया और विचार ने लगा कि चोर का पता लग गया ठीक यही चोर है। चोर के जो लक्षण होते हैं वे इसमें मिलते हैं। इस तरह विचार की निद्रा में मस्त हुए राजकुमार को जगाते हुए जोगी ने कहा सत्पुरुष ! कहां से आना हुआ है । किस कारण चिन्तित નીકળી કઈ એક સ્થાન ઉપર ઝાડની નીચે બેસી ગયે. અને વિચાર કરવા લાગ્યું કે, ચિંતાનું કઈ કારણ નથી, ભલે મારે પ્રાણાન્તદંડ ભેગવ પડે, ગળામાં ખુશીથી ફાંસીનું દેરડું પડે, લક્ષ્મી આવે અથવા ચાલી જાય, વીરેને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં જે કાંઈ સહન કરવું પડે તે બધું સહન કરવા હું તૈયાર છું. તેની લેશ માત્ર મને ચિન્તા નથી, પરંતુ ચોરને પત્તો લગાડ્યા વગર હું જંપીને બેસવાનું નથી. આ પ્રકારને વિચાર એ કરી રહ્યો હતો, એટલામાં એક યેગી તેની પાસે આવ્યા. યોગી પિતાની બનાવટી વેશભૂષામાં હતા. ભગવા વસ્ત્ર પહેરેલાં હતાં, માથું મુંડેલું હતું, હાથમાં ત્રિદંડ ધારણ કરેલ હતું, યોગીને જોતાં જ રાજકુમારના દિલમાં આનંદની રેખા ઉત્પન્ન થઈ. તેને ખાત્રી થઈ કે હવે ચોર મળી ગયા. બરાબર આજ ચેર છે. ચેરનાં જે લક્ષણ હોય છે તે સર્વ આનામાં દેખાય છે. આ પ્રકારની વિચાર નિદ્રામાં પડેલા રાજકુમારને જગાડતાં યેગીએ કહ્યું કે-હે મહાનુભવ ! ક્યાંથી આવો છો ? કયા કારણે ચિત્તાગ્રસ્ત દેખાવ છે ? યોગીની વાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨