SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १३ चित्र-संभूतचरितवर्णनम् ७२९ स च आरघट्टिकस्तत् श्लोकाई लिखित्वाऽतीव प्रसन्नवदनो राजभवनं गतः । पठितश्च तेन पूर्णः श्लोकः । ततः पूर्बभवभ्रातृस्नेहेन समाकान्तहृदयः स चक्र. वर्ती मूच्छां गतः । चक्रवर्तिनं मूच्छितं विलोक्य सभा वनपतनमिव क्षोभं माता । राजपुरुषास्तं पुरुषं यष्टि मुष्टि प्रहारेण ताडितवन्तः । तैईन्यमानः स पाहआर्याः ! न मयैष श्लोकः पूरितः, किन्तु वनस्थितेन मुनिनैष श्लोकः पूरितः । अह तु पाठमात्रकारी । अतो मां मुञ्चत । तद् वचनं श्रुत्वा राजपुरुषास्तं परित्यवियुक्तयोः" । अरहट चलाने वाला उस आधेश्लोक को लेकर अतीव प्रसन्नवदन होता हुआ राजा से भवन पर पहुँचा । वहां पहुँचकर उसने पूर्ण बने हुए उस श्लोकको पढा। श्लोकको सुनते ही चक्रवर्ती पूर्वभवीय भ्राता के स्नेहसे समाकान्तहृदय होकर मूच्छित हो गया। मूच्छित अवस्था में पडे हुए चक्रवर्तीको देखकर सबके सब सदस्य जन वज्र के पतन की तरह क्षुब्ध हो उठे । राजपुरुषोंने उस आये हुए पुरुषको ही चक्रवर्तीकी इस स्थितिमें कारण जानकर यष्टिमुष्टि आदि द्वारा खूब पीटा । पीटा जाने के बाद वह बोला-आर्यवृन्द मुझे आप लोगों ने व्यर्थ पीटा है-मेरा इसमें थोडासा भी अपराध नहीं है। इस श्लोककी पूर्ति मैंने नहीं की है। वनमें एक मुनिराज आये हुए हैं, उन्होंने ही मेरे मुख से उच्चरित होते समय इस श्लोककी पूर्ति की है। मैंनेतो सिर्फ पूर्ण हुए इस श्लोकको यहां आकर सुनाया मात्र है । अत्र आप लोग मुझे अब छोड दीजिये। उस पुरुषके वचन सुनकर राजपुरुषोंने उसको छोड न्योन्याभ्यां वियुक्तयोः” १२७८ यसपना२ थे मी ने सन सत्यत પ્રસન્નચિત્ત બનીને રાજભવન ઉપર પહોંચે અને ત્યાં પહોંચીને પૂર્ણ બનેલ એ લેાક સંભળાવ્યો. લેકને સાંભળતાંજ પૂર્વભવના ભાઈના નેહથી ગદગદિત થઈને ચકવતી મૂછ પામ્યા. ચકવતીને મૂચ્છિત અવસ્થામાં પડેલા જોઈને સઘળા સદસ્યજને જાણે વા પડ્યું હોય તેમ સ્તબ્ધ બની ગયા. રાજપુરુષે એ આવેલા માણસને જ ચક્રવતીની આ સ્થિતિનું કારણ માનીને તેને ટીપવા માંડયા. પિતાના ઉપર માર પડતે જોઈને તે માણસે કહ્યું કે, આર્યવૃન્દ ! મને આપ લોકોએ વગર કારણે માર મારેલ છે. આમાં મારે જરા સરખોએ અપરાધ નથી. આ કની પૂર્તિ મેં કરેલ નથી પરંતુ ઉદ્યાનમાં એક મુનિરાજ આવેલા છે તેમણે કરેલ છે. મારા મોઢેથી બોલાયેલા અર્ધા કલેકની પૂર્તિ તેમણે કરી છે. મેં તે પૂર્ણ થયેલે એ કલેક અહીં આવીને જ સંભળાવ્યો છે. આથી આ૫ મને વધુ દુઃખી ન કરતાં છોડી દે. उ० ९२ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy