SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ उत्तराध्ययनसूत्रे श्रुतं च जनैः । परं न केनापि पुरितम् । अस्मिन्नवसरे चक्रवर्तिपूर्वभवभ्राता चित्रजीवः पुरिमतालनगरे, धनसाराभिधस्येभ्य श्रेष्ठिनः पुत्रो भूत्वा समुत्पन्नः, तस्य नाम 'गुणसारः' इति । संजातजातिस्मरणो गृहीतदीक्षः काम्पिल्य नगरस्य मनोरमाभिधान उद्याने समागतः । तत्र प्रासुके भूभागे पात्रोपकरणानि संस्थाप्य कायोत्सर्गमास्थाय धर्मध्यानं कुर्वन् स्थितः । तत्रोद्याने आरघटिकेन पाठयमानं लोकाध श्रुत्वा ज्ञानोपयोगेन स्वभ्रातुः सों वृत्तान्तस्तेनाधिगतः। अनन्तरं तेन मुनिनाऽपराधम्-'एषा नौ षष्ठिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः' इत्येवं पूरितम् के आदेशको पाकर सेनापतिने ऐसा ही किया, सर्वत्र वह आधा श्लोक घोषित किया। सब लोगों ने मिलकर उसको खूब सुना भी परन्तु किसी में भी ऐसी घुद्धि उत्पन्न नहीं हुई कि जो उसके उत्तरार्ध की पूर्ति कर सके। इसी अवसरमें चक्रवर्ती का पूर्वभवभ्राता कि जिसका नाम चित्र था वह पुरिमताल नगरमें किसी श्रेष्ठी के यहां उत्पन्न होया हुआ था। और जातिस्मरण ज्ञानसे अपने पूर्वभव जानकर संसारसे विरक्त होकर उसने दीक्षा भी धारण करली थी। मुनिअवस्था में चर्चा करते २ वे वहां काम्पिल्य नगर के मनोरम नामक उद्यान में आये ही थे कि इतने में उसने प्रामुक भूभाग पर पात्र उपकरणोंको रखकर धर्मध्यान करते समय वहीं किसी आर घहिक (अरहट चलाने वाले) के द्वारा बोला जाता उस आधे श्लोक को सुना। सुनते ही उन्होंने ज्ञानोपयोगको जोड़कर अपने भाई का समस्त वृत्तान्त जान लिया। जानकर फिर उस आधे श्लोक की पूर्ति उन्हों ने इस तरह से की-"एषा नौ षष्ठिका जातिरन्योन्याभ्यां આજ્ઞાને સેનાપતિ વરધનુએ એજ રીતે અમલ કર્યો. સઘળા સ્થળે એ અર્ધા પ્લેકની શેષણા કરાવી. સઘળા લોકેએ મળીને વિચારપૂર્વક સાંભળે પરંતુ કોઈનામાં એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઈ કે, જે એના ઉત્તરાધની પૂતિ કરી શકે. આ વખતે ચક્રવતીના પૂર્વભવના ભાઈ કે જેનું નામ ચિત્ર હતું તે પુરિમતાલ નગરમાં એક શેઠને ત્યાં ઉત્પન્ન થયા હતા અને જાતિ સ્મરણ જ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણીને સંસારથી વિરક્ત થઈને જેમણે દીક્ષા ધારણ કરી હતી અને મુનિ અવસ્થામાં વિચરણ કરતાં કરતાં જેઓ કામ્પિત્ય નગરના મનોરમ નામના ઉદ્યાનમાં આવેલ હતા અને પ્રાસક ભૂભાગ ઉપર પાત્ર અને ઉપકરણેને રાખીને ધર્મધ્યાન કરતા હતા એ વખતે ત્યાં કેઈ અરહટ ચલાવનારના મુખેથી બેલાયેલા એ અર્ધા કલેકને સાંભળ્યો. સાંભળતાં જ તેમણે જ્ઞાનપગને જોડીને પિતાના ભાઈનું સમસ્ત વૃત્તાંત જાણી લીધું. જાણીને પછી तभी मे मl castी पूर्ति ॥ प्रमाणे ४२॥ “ एषा नौ षष्ठिका जातिर ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy