SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ६९६ उत्तराध्ययनसूत्रे प्रतिज्ञातं च तेन पञ्चाशत्सहस्राणि दातुम् । स बुद्धिलो भवते हारमिमं समfर्पतवान् । वरधनुरपि हारकरण्डं समादाय कुमारस्यान्तिके समागतः दासोक्तं सर्वे कथयित्वा हारकरण्डात हारं निष्कास्य दर्शितवान् । कुमारो हि हारं निरीक्षमाणो हारैकदेशे स्वनामाङ्कित लेखं दृष्टवान् । स हि वरधनुं प्रोक्तवान् पश्य मन्नामाङ्कितं लेख, कस्यायं लेखः ? केन चायं लेखो लिखितः । वरधनुरुक्तवान्- ब्रह्मदत्तनामानो वहः पुरुषाः सन्ति, न जाने कस्याये लेख: ? । इत्युक्त्वा स दूरे गत्वा तं खमुत्कीर्य तमां गायां दृष्टवान् " प्रार्थ्यते यद्यपि जनो, जनेन संयोगजनितयत्नेन । तथापि त्वामेव रमणं, रत्नवती मन्यते मनसा " ॥ १ ॥ इति । पचास हजार रुपया आपको देने के लिये कहा था सो उस निमित्त उसने यह हार आपको समर्पित किया है । वरधनु भी उस हार के डब्बे को लेकर कुमार के पास आया और बुद्धिल ने जो दास द्वारा समाचार भेजा था वह सब कह सुनाया । तथा हार के करण्ड से हार निकाल कर भी दिखा दिया । कुमार ने हार का निरीक्षण करते समय उसके एकदेश में स्वनामाङ्कित एक लेख देखा देखकर कुमारने वरधनु से कहा देखो मेरे नाम से अंकित इसमें यह लेख भी है। यह किसने लिखा होगा । कुमार की बात सुनकर समाधन निमित्त वरधनु ने कहा- ब्रह्मदत्त नामके तो अनेक व्यक्ति हैं । न मालूम यह किस ब्रह्मदत्त के नाम से यहां अंकित हुआ है । इस प्रकार वरधनु कह कर कुमार के पास से चला आया और उस लेख को खोला तो उसमें उसने इस गाथा को देखा ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ કરી હતી અને તેના બદલામાં આપને પચાસ હજાર રૂપીયા આપવાનું કહ્યુ હતુ તા તે નિમિત્તે તેણે આ હાર આપને મેક્કેલ છે. વરધતુ એ હારના ખાને લઈને કુમારની પાસે આવ્યે અને બુદ્ધિલે દાસ મારફત જે સમાચાર મેાકલેલ હતા તે કહી સભળાવ્યા અને હારને ડખામાંથી બહાર કાઢીને તેને ખતાબ્યા. કુમારે તે હારનુ નિરીક્ષણ કરવા માંડયું જોતાં જોતાં તેના એક ભાગમાં સ્વનામ અંકિત એક લેખ જોચે.. તે જોઈ ને કુમારે વરધનુને કહ્યુ, જુએ મારા નામથી અંકિત એક લેખ આહારમાં છે એ કાણે લખેલ હશે ? કુમારની વાત સાંભળીને સમાધાન ખાતર વરધનુએ કહ્યું; બ્રહ્મદત્ત નામની તા અનેક વ્યક્તિઓ છે. કાણુ જાણે કયા બ્રહ્મદત્તના નામને અહીં' અકિત કરવામાં આવ્યું હશે. આ પ્રમાણે કહીને વરધનુ કુમારની પાસેથી ચાલ્યે ગયા. અને એ લેખને ખોલ્યુંા તે તેમાં આ પ્રમાણેની લખેલ ગાથા જોઈ,
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy