SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे 1 मानेतुमहमगच्छम् । यावत्किचिद्दूरं गतस्तावद्दीर्घनृप भटैरहं दृष्टा धृतश्च । ते मf धृत्वा ताडयितुं प्रवृत्ताः कथितवन्तश्च - कथय, क्वास्ते ब्रह्मदत्तकुमारः ? दर्शय, नो चेत्रां वयं हनिष्यामः । तैस्ताड्यमानोऽहं त्वदन्तिकमुपागतस्तरलक्षित संकेत तुभ्यं दत्तवान् । त्वं च ततोऽपमृतः । ततोऽहं तानकथयम् - अत्रैवासीदुपविष्टो - ब्रह्मदत्तः । मन्ये व्याघ्रेण भक्षितः । मदीयं वचनमश्रद्धाय ते मां ताडयितुं प्रवृत्ताः । मया विचारितम् - एते मां ताडयित्वा मदीयप्राणानपहरिष्यन्ति । इति विचार्याहं परि ६९० कुमार | आपको उस वटवृक्ष के नीचे बैठाकर मैं जल लेने के लिये जैसे ही गया कि इतने में दीर्घराजा के भटों ने मुझे देखते ही पकड़ लिया। पकड़ कर उन्होंने मुझे खूब पीटा - जब वे पीट चुके तब कहने लगे कि बता ब्रह्मदत्तकुमार कहां है । यदि नहीं बताता है तो हम तुझे जान से मार डालेंगे । इस प्रकार कह कर वे मुझे मारते २ आपके पास लेकर वहां से चले। मैंने देखा कि मेरी दुर्दशा के साथ २ ये आपकी भी दुर्दशा करेंगे - अतः मैंने इनको पता नहीं पडे इस रीति से आप को वहां से भाग जाने का संकेत किया। आप इससे वहाँ से भाग गये । जब मैंने यह अच्छी तरह जान लिया कि आप यहां नहीं हैं - यहां से भाग गये हैं-तब मैने उनसे कहा- ब्रह्मदत्त पहिले यहीं पर बैठा था। जब वह यहां नहीं है तो मालूम पडता है कि उसको किसी व्याघ्रने भक्षित कर लिया है। मेरे इन वचनों पर उनको विश्वास नहीं हुआ ओर पुनः वे मुझे पीटने लगे। जब मैंने यह देखा कि ये मुझे जिन्दा नहीं छोड़ेगे કુમાર ! આપને એ વડવૃક્ષ નીચે બેસાડીને પાણીની શેાધમાં ભટકતા હતા ત્યારે દીર્ઘ રાજાના સૈનિકાએ મને પકડી લીધે। અને ખૂબ માર માર્યાં. પછી મને તમારા પત્તા બતાવવા કહ્યું. જો હું ન ખતાવું તે મને જીવથી મારી નાખવાનું પણ જણાવ્યું. આમ કરીને હું જે રસ્તેથી પાણી માટે નીકળ્યે હતા તે તરફ મારતા મારતા લઇ ચાલ્યા. મેં જોયુ` કે મારી દુર્દશાની સાથે એ લેાકા આપની પણ દુર્દશા કરશે. આથી મે એ લેાકાની નજર ચુકવી ત્યાંથી આપને સત્વરે ભાગી જવા માટે સાંકેત કર્યાં. એ ઉપરથી આપ ત્યાંથી ભાગી છૂટયા. જ્યારે મને ખાત્રી થઈ કે આપ ત્યાંથી કુશળ રીતે ભાગી છૂટયા છે ત્યારે હું તેમને આપ જે સ્થળે બેઠા હતા ત્યાં લઈ ગયા અને જણાવ્યુ કે બ્રહ્મદત્તકુમાર પહેલાં અહીં જ બેઠેલ હતા પણ અત્યારે તે તે અહી' દેખાતા નથી. માટે લાગે છે કે કેાઈ હિંસક પશુ તેનું ભક્ષણ કરી ગયુ' હશે. મારાં એ વચના ઉપર તેમને વિશ્વાસ ન બેઠા એટલે ફરીથી તેઓ મને મારવા લાગ્યા. જ્યારે મેં એ જાણ્યુ કે એ લેાકા મને જીવતા નહી' ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy