________________
प्रियदर्शिनी टीका. अ. १३ चित्र-संभूतचरितवर्णनम्
६७१ न्यस्य गङ्गातीरे निवसति । तत्र तेन महती प्रपा कारिता विशाला भोजनशाला च निर्मापिता । आगन्तुकानां हीनदीनादीनां कृते स सर्व प्रबन्धं कृतवान् । तत्र स्थितः स मन्त्री पथिकेभ्यो यथेप्सितमन्नादिकं ददाति । अन्नादिपरितुष्टैः पथिकैः स गङ्गातीरात् जतुगृहावधि गुप्तरीत्या द्विक्रोशां विशाला सुरङ्गां कारितवान् । सुरङ्गद्वारोपरि शिला निक्षेपिता । इदं सर्व तेन स्वपुत्राय निवेदितम् । पुष्पचूलभूपतयेऽपि सर्व समाचारं प्रच्छन्नं निवेदितवान् । अनन्तरं दीर्धनृपेण कुमारस्य विवाह कारितः । पूष्पचूलस्तु स्वदासी पुत्र्या सह विवाहं कारितवान् । कुमारो विवाहं कृत्वा राज राज्य के मंत्रित्व का भार रख कर गंगातीर पर रहने लगा। वहां उसने एक बड़ी भारी प्याउ लगाई और एक विशाल भोजनशाला तैयार करवाई । जो भी कोई आगन्तुक हीन दीन व्यक्ति होता उसके भोजनादिक का वहां उसने प्रबंध भी कर दिया। मंत्री स्वयं अब वहीं पर रहने लगा और पथिकोंके लिये इच्छित अन्नादिक देने लगा। अन्नादिकोंकी प्राप्ति से परितुष्ट हुए पथिकों ने मंत्री के कहने से उस लाक्षागृह से लेकर गंगातीर तक दो कोश पर्यन्त एक विशाल सुरंग तयार करदी। उसमें एक द्वार भी बना दिया, जिसको एक शिला से उन्हों ने ढक दिया। मंत्री ने यह सब सुरंग के निर्माण का समाचार अपने पुत्र को भी ज्ञात कर दिया । तथा साथ में पुष्पचूल राजा को भी इस बात की खबर गुप्तरूप से भेज दी। इधर दीर्घराजा ने कुमार का विवाह पुष्पचूल राजा की दासी पुत्री के साथ कर दिया। कुमार विवाह करके अपनी राजधानी में वापिस
સ્થાપિત કરીને ગંગાના કિનારે તેમણે રહેઠાણું કર્યું ત્યાં તેમણે સુંદર પાણીની પરબ બંધાવી. વિશાળ ભોજનશાળા તૈયાર કરાવી. અનાથ, અપંગ, અભ્યાગતને ત્યાં ભેજન આપવાનો પ્રબંધ કર્યો, અને પછીથી મંત્રી પાસે. પણ એજ સ્થળે રહેવા લાગ્યા. અન્ન આદિની પ્રાપ્તિથી સંતુષ્ટ એવા માણસો મારફતે ગંગાનદીના એ તટ સ્થાનેથી માંડીને તે લાક્ષાગૃહ સુધીની બે ગાઉ લાંબી એવી સુરંગ તેમણે તૈયાર કરાવી જેમાં એક દ્વાર પણ મૂકાવી દીધું અને તેને એક પત્થરથી ઢાંકી દીધું. મંત્રીએ આ સુરંગના નિર્માણની અને તે પૂર્ણ થઈ ત્યાં સુધીની દરેક વાતથી પોતાના પુત્રને વખતે વખત વાકેફગાર રાખ્યો હતા. સાથેસાથ પુષ્પચૂલ રાજાને પણ ગુપ્ત રીતે આ વાતની ખબર પહોંચાડી હતી.
આ તરફ દીર્ઘરાજાએ કુમારને વિવાહ પુષ્પચૂલ રાજાની દાસી પુત્રી સાથે કરી દીધું. વિવાહ કરી કુમાર પિતાની નવવધૂ સાથે પોતાની રાજધાનીમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨