SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ६७० उत्तराध्ययनसूत्रे ___ इतश्च धनुर्मन्त्रिणा दीर्घनृपायैवं निवेदितम्-राजन् ! ममपुत्रो राज्यकार्य कर्तुं समर्थों जातः । अहं च वार्धकवयः समनुप्राप्तः । अत स्वकार्यभार पुत्रे न्यस्य पारलौकिकं किमपि कर्तुमिच्छामि । दीर्घनृपो मनस्यचिन्तयत्-यद्ययमन्यत्र गमिष्यति तदा मम चरित्रं प्रख्यापयिष्यति । अतोऽत्रैवायं रक्षणीयः । इति विचिन्त्य प्रोक्तवान्-मन्त्रिन्-तव पुत्रो वरधनुमन्त्रिकार्य करोतु । परं त्वमत्र स्थित्वैव दानादिकं कुर्वन् परलोकं साधय । राज्ञेवमभिहितः स वरधनुनाम्नि स्वपुत्रे कार्यभार इधर-धनुमंत्री ने दीर्घराजा से निवेदन किया कि राजन् । मेरा पुत्र राज्यकार्य के करने में समर्थ हो चुका है-और मैं अब वृद्ध हो चुका हूंइस लिये राजकार्य अब मुझसे ठीकर नहीं हो सकता है, इसलिये मेरी भावना है कि मैं अपने कार्यभार को पुत्र पर रखकर कुछ परलोक हित विधायक धार्मिक कर्तव्यो का आराधन करूं । मंत्री की इस बात को सुनकर दीर्घराजा ने मनमें विचार किया-कि यदि यह अवकाश पाकर कहीं दूसरी जगह चला जायगा तो वहांपर मेरा अपवाद करेगा इसलिये अवकाश देकर भी इसको यहीं पर रक्खा जाय ताकि अन्यत्र अपवाद न हो सके । इस प्रकार सोच विचार कर प्रकट रूप में दीर्घराजा ने मंत्री से कहा हे मन्त्रिन् ! तुम्हारा पुत्र वरधनु तुम्हारे पद को संभाल ले इस में हमको कुछ भी असुविधा नहीं है, भले वह तुम्हारा काम करता रहे परंतु तुम यहांसे दूसरी जगह मत जाओ और यहीं पर रहकर दानादिक सत्कार्यो का आराधन करते रहो । जिससे तुम्हारा परलोक सुधरे। दीर्घराजा की इस बातको मंत्री ने मान लिया और अपने पुत्र पर આ તરફ ધનુમંત્રીએ દીર્ઘરાજા સમક્ષ એ પ્રકારની વિનંતી કરી કે, હવે હું વૃદ્ધ થઈ ગયે છું. રાજ્યનું કામ મારાથી બરાબર થઈ શકતું નથી. આથી મારી ભાવના એવી છે કે, મારા ઉપર આ ભાર હું મારા પુત્રને સપી દઉં અને પરલેક માટે હિત વિધાયક એવા ધાર્મિક કર્તવ્યોનું હું આરાધન કરું. મંત્રીની આ વાતને સાંભળીને રાજાએ વિચાર કર્યો કે નિવૃત્ત થઈને એ અન્ય સ્થળે જશે તે ત્યાં તે મારી બુરાઈ એ જાહેર કરશે જેથી એને અહીં જ રેકી રાખવો જોઈએ કે જેથી બહાર મારી બુરાઈઓ જાહેર ન થાય. આ પ્રકારે વિચારીને પછી તેણે મંત્રીને કહ્યું કે, મંત્રી ! તમારે પુત્ર વરધનુ તમારા પદને સંભાળે તે એમાં મને કાંઈ વાંધો નથી. ભલે તે તમારું કામ સંભાળે. પરંતુ તમે અહીંથી અન્ય જગ્યાએ ન જાવ અને અહીં રહીને જ દાનાદિક સત્કાર્યોનું આરાધન કરતાં રહે કે જેથી તમારે પરભવ સુધરે. દીર્ઘરાજાની આ વાતને મંત્રીએ સ્વીકાર કર્યો અને પિતાના પુત્રને મંત્રીપદે ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy