SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ -- - प्रियदर्शिनी टीका. अ०४ गा.६ प्रमाववर्जनेऽगडदत्तदृष्टान्तः राजकुमारः प्राह-शंखपुराधीशस्य सुन्दरनृपस्य प्रथमः पुत्रो नाम्ना अगडदत्तोऽस्मि । अत्र कलाचार्यस्य समीपे कलाभ्यासार्थमागतोऽस्मि इदानीं त्वद्वचनाङ्गीकारे मम कला रुष्टा अङ्गना इव नागमिष्यन्ति । यदाहमितो ब्रजिष्यामि तदा त्वां नीत्वा यास्यामि, तावत् कालं प्रतीक्षस्व । तद्वचनं श्रुत्वा मदनमञ्जरी स्वस्थचित्ता भूत्वा प्रतिनिवृत्ता। की है । हे सुभग ! आप के मनमोहक रूप को देखकर मेरा चित्त आप पर अनुरक्त बन चुका है । मेरा यह जीवन अब आप के हाथ में है। ___मदनमंजरी की बात सुनकर अगडदत्त ने भी अपना परिचय दे दिया, उसने कहा मैं शंखपुर के अधीश सुन्दर नामक राजा का प्रथम पुत्र हूं। मेरा नाम अगडदत्त है । यहां पर कलाचार्य के पास कलाओं को सीखने के लिये आया हुआ हूं। इस समय तुम्हारी बात को मानने के लिये मैं तयार नहीं हूं। कारण कि जिस प्रकार एक स्त्री के संगत में दसरी स्त्री रुष्ट बन जाती है और वह अपने पति के पास नहीं आती है इसी प्रकार तुम्हारे साथ संगत करने से कलाएँ भी मुझ से रुष्ट हो जावेंगी, अतः मेरा इतने दिन का परिश्रम व्यर्थ चला जायगा । अतः तुम विश्वास रक्खो-मैं जब यहाँ से जाऊंगा, तब तुम्हें अपने साथ लेता चलूंगा, तबतक तुम स्वस्थचित्त होकर अपने घर पर रहो । अगडदत्त की इस बात को सुनकर मदनमंजरी वहां से चली गई और प्रसन्नचित्त हो कर अपने घर पर रहने लगी। થયું હતું પણ કમભાગ્યે હું બાળવિધવા છું. આ હવેલી મારા પિતાની છે. હે સુભગ ! આપનું મને મેહક રૂપ જોઈને મારૂં ચિત્ત આપને જ જંખે છે. મારું આ જીવન હવે આપના જ હાથમાં છે. મદનમંજરીની વાત સાંભળીને અગડદત્તે પણ તેને પિતાને પંરિચય આપે. તેણે કહ્યું-શંખપુરના રાંજા સુંદરને હું પુત્ર છું. મારું નામ અગડદત્ત છે. અહિં હું કળાચાર્યની પાસે કળા શિખવા માટે આવેલ છું. આ સમયે હું તમારી વાતને સ્વીકાર કરવા તૈયાર નથી, કારણ કે જે પ્રકારે એક સ્ત્રીને સહવાસ કરતાં બીજી સ્ત્રી રીસાઈ જાય છે અને તે પિતાના પતિની પાસે આવતી નથી, એજ રીતે તમારી સાથે સંગત કરવાથી કળાઓ મારાથી રીસાઈ જશે. આથી મારે આટલા દિવસને સઘળે પરિશ્રમ વ્યર્થ જશે. પરંતુ તમે વિશ્વાસ રાખે કે-હું જ્યારે અહીંથી જઈશ ત્યારે તમને મારી સાથે લેતે જઈશ ત્યાં સુધી તમે સ્વસ્થચિત્તથી તમારા પિતાને ઘેર રહે. અગડદત્તની આ વાત સાંભળીને મદનમંજરી ત્યાંથી ચાલી ગઈ.અને પ્રસન્નચિત્તથી પોતાને ઘેર રહેવા લાગી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy