SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टाका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् ६६३ मुहृत्सु समयं कथयति-यदवधि प्रमायं पुत्रो राज्यधुरावहनसमर्थों भवेत् , तदवधि मम राज्यधुरा भवद्भिर्वाढव्या, इति संदिशन्नेव ब्रह्मन्पो मृतः । मिस्तस्यान्त्येष्टिः कृता। मृतकृत्यानन्तरं ब्रह्मन्पोसुहृद्भिरेवं मन्त्रितम्-यावदयं कुमारो राज्यधुरावहनसमर्थों भवेत्तावदस्माभिरेतद्राज्यं रक्षणीयम्, इति ते सर्वसम्मतं कोसलाधिपं दीर्ध तत्र संस्थाप्य स्वस्वस्थानं गतवन्तः। स दी! राजा सेनां सीमां च सततं निरीक्षते, इससे यह अनुमान कर लिया कि अब मेरा मृत्यु समय नजदीक आगया है, अतः उसने अपने पुत्र को अपने इन चार मित्रों को समर्पित करते हुए उनसे कहा कि-देखो जबतक मेरा यह पुत्र राजधुरा को वहन करनेके योग्य नहीं हो जाय तबतक इसको राज्यका प्रबंध आप लोग ही करते रहें। कुछ काल के बाद ब्रह्मराजा कालकवलित हो गये, (मर गये) मित्रोंने मिलकर उसकी अन्त्येष्टि क्रिया की । अन्त्येष्टि क्रिया करने के बाद और भी जो कार्य मृतक के किये जाते हैं वे सब किये गये । जब सब मृतक संबंधी काम समाप्त हो चुके तब इन लोगों ने एक दिन मिलकर ऐसा विचार किया की ब्रह्मराजा ने जो अपने लोगों से इस राज्य के भार को संचालित करने के लिये कहा था वह अपन को मिलकर संचालित करते रहना चाहिये तबतक राजकुमार भी राज्यसंचालन के योग्य बन जावेगा । अपने कर्तव्य पालनसे राज्य हरतरह सुरक्षित बना रहेगा। ऐसा विचार कर उन लोगों ने कोसल देशके स्वामी दीर्घको उस राज्यका उस समय संचालक बनादिया।और स्वयं सबके सब अपने२ स्थानपर चले गये। તે પણ તેમની વેદના ઓછી ન થઈ. રાજાએ આથી એવું અનુમાન કરી લીધું કે, હવે મારા મૃત્યુને સમય નજીક આવી ગયેલ છે. આથી તેણે પિતાના પુત્રને પોતાના એ ચારે મિત્રોને સંપીને તેમને કહ્યું કે, જુઓ ! જ્યાં સુધી મારો આ પુત્ર રાજ્યધુરાને વહન કરવા ચગ્ય ન બને ત્યાં સુધી આ રાજ્યને પ્રબંધ એના વતી આપ લોકજ કરતા રહેશે. આ પછી થોડા વખતે બ્રહ્મ. રાજાને દેહાંત થયે. મિત્રોએ મળીને તેમની અંત્યેષ્ટિ કિયા કરી અત્યેષ્ટિ ક્રિયા પતાવ્યા પછી મૃત આત્માની શાંતિ અર્થે જે કાર્યો કરવામાં આવે છે તે સઘળાં કાર્યો પણ પુરા કર્યા. મૃત આત્મા સંબંધી ઉત્તર ક્રિયા પતાવ્યા પછી એ ચારે જણાએ એક દિવસ મળીને એ વિચાર કર્યો કે, બ્રહ્મરાજાએ આપણને આ રાજ્યને ભાર ઉપાડવાનું સેપેલ છે તે આપણે બધાએ સાથે મળીને વહન કરે જોઈએ. રાજકુમારને રાજ્યસંચાલનની યોગ્ય શિક્ષા પણ એ સમય દરમ્યાન મળી જાય. આપણાં કર્તવ્ય પાલનથી રાજ્યને હર પ્રકારે સુરક્ષિત બનાવી રાખવું જોઈએ આ પ્રકારને વિચાર કરી તેમણે કેસલાધિપતિ દઈના હાથમાં રાજ્યનું શાસન સેપ્યું. અને પછી બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy