SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ६५८ उत्तराध्ययनसूत्रे अपरं च-यथा वनदवो वनं शीघ्रं, प्रज्वाल्य क्षणेन निर्दहति । ____एवं कषायपरिणतो, जीवस्तपः संयमं दहति ॥१॥ अन्य श्व-कोहो पीइं पणासेइ, कोहो दुग्गइ वइढणो । परितावकरो कोहो, अप्पणो य परस्स य ॥१॥ छाया-क्रोधः प्रीति प्रणाशयति, क्रोधो दुर्गतिवर्द्धनः । परितापकरः क्रोधः, आत्मनश्च परस्य च ॥ १ ॥ एवं चित्रमुनिनोपदिष्टस्य संभूतस्य क्रोधः प्रशान्तः , तेन तेजोलेश्या संहता। " देशोन पूर्वकोटयाः, यदर्जितं भवति विमलचारित्रम् । तदपि हि कषाय कलुषो, हारयति मुनिर्मुहूर्तेन॥" यथा-" वनदेवो वनं शीघ्र, प्रज्वाल्य क्षणेन निर्दहति । एवं कषाय परिणतो, जीवस्तपः संयमं दहति ॥" मुनि देशोनपूर्वकोटी-कुछ कम एककरोड पूर्वतकमें जितना चारित्र उपार्जित करता है उस समस्त चारित्र को वह मुनि क्रोधयुक्त बन कर एक मुहूर्त मात्र में नष्ट कर देता है । जिस प्रकार दवाग्नि जंगल को देखते २ जला कर खाकमें मिला देती है । उसी प्रकार कषायपरिणत जीव तप एवं संयमको जला कर नष्ट कर देता है । यह क्रोध श्रेयस्कर नहीं होता है-कहा भी है-क्रोध प्रीति का नाशक, दुर्गति का वर्धक, एवं अपने में और परमें संतापका वर्धक होता है । अतः इस अनिष्टकारक कोप का आप सर्वथा परित्याग कर दो। मुनिराज चित्रमुनि के इस प्रकार हितविधायक उपदेश से संभूतमुनि का कोप शांत हो गया। तेजोलेश्या का उन्हों ने संहरण कर " देशोनपूर्व कोटया, यदर्जीतं भवति विमलचारित्रम् । तदपि हि कषायकलुषों हारयति मुनिमुहूतेन ॥" यथा-वनदवो वनं शीघ्रं, प्रज्वाल्य क्षणेन निर्दहति । एवं कषायपरिणतो, जीवस्तपः सयमं दहति ॥" મુનિ દેશનપૂર્વ કોટી-કંઈક ઓછું એક કરોડ પૂર્વ સુધીમાં જેટલું ચારિત્ર ઉપાજીત કરે છે એ સમસ્ત ચારિત્રને તે મુનિ ક્રોધના આવેશમાં આવીને એક મુહૂર્તમાત્રમાં નાશ કરી બેસે છે જે રીતે દાવાનળ જોત જોતામાં સઘળા જંગલને બાળીને ખાખ કરી નાખે છે એજ રીતે કષાય પરિણત જીવ તપ અને સંયમને બાળીને ખાખ કરી દે છે. આ ક્રોધ શ્રેયસ્કર થતું નથી. કહ્યું પણ છે—ક્રોધ પ્રીતિનો નાશ કરનાર, દુર્ગતિને વધારનાર, અને પિતાનામાં તેમજ બીજાનામાં સંતાપને વધારનાર બને છે. આથી એવા અનિષ્ટના કરનાર ક્રોધને આપ સર્વથા પરિત્યાગ કરી દે. | મુનિરાજ ચિત્રમુનિનો આ પ્રકારના હિતકારક ઉપદેશ સાંભળીને સંભૂતમુનિનો કેપ શાંત થઈ ગયા. તેજલેશ્યાનું તેમણે સંહરણ કરી લીધું. સનસ્કુમાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy