SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् पोत अ. चित्र-संभातचरितवर्णनम ६५७ पाणान्तिककष्टमनुभवन्तो भयाक्रान्तहृदयाः सर्वे नागरिकजनास्तं मुनि प्रासादयितुं प्रवृत्ताः । सनत्कुमारचक्रवर्त्यपि तत्रायातः, सोऽपि मुनि प्रासादयितुं प्राहभगवन् ! अस्मत्कृतापराधो भवद्भिः क्षन्तव्यः । यतः क्षमासारा हि साधवो भवन्ति । कोपानलदह्यमानान् पौरजनान् रक्षन्तु भवन्तः । एवं चक्रिणा प्रसाद्यमानोऽपि यावत्स न प्रसीदति, तावचित्रमुनिः सान्त्वयन्निदं प्रोक्तवान्-भो मुने ! शान्तो भव, चरणवनदाहक कोपं निवारय । उक्तं च देशोनपूर्वकोटया, यदर्जितं भवति विमलचारित्रम् । तदपि हि कषायकलुषो, हारयति मुनिर्मुहूर्तेन ॥१॥ व्याप्त बन गया। जनता को अब तो प्राणान्तिक कष्ट होने लगा । सब के सब भयसे विह्वल बनकर मुनिराज को प्रसन्न करने की चेष्टा में तल्लीन हो गये। सनत्कुमारचक्रवर्ती भी उद्यान में मुनिराज के पास आ पहुँच।। उसने भी मुनिराज से शांत होने के लिये खूब अनुनय विनय किया। और कहा कि-भगवन् ! हमारे समस्त अपराधों को आपक्षमा करें। क्षमाभूषण ही साधु हुआ करते हैं। देखो आपके कोपानल से इस समय समस्त पुरवासी जन जल रहे हैं, अतः आप इनके ऊपर दया भाव धारण कर इनकी रक्षा करें इनके समस्त अपराधों की क्षमा दें। इस प्रकार चक्रवर्ती के विनन्ती करने पर भीजब संभूतमुनि प्रसन्न नहीं हुए तब चित्र मुनिराज ने संभूतमुनि से कहा कि हे मुने ! यह क्या कर रहे हो-आपको पता नहीं कि यह कोप चारित्ररूपी वन को भस्म कर देता है। अतः चारित्ररूपी वन को भस्म करनेवाले इस कोप का परित्याग करो, इस विषय में निर्ग्रन्थाचार्य क्या कहते हैंભારે ભય વ્યાપે. સઘળા ભયથી વિહળ બનીને મુનિરાજને પ્રસન્ન કરવાની ચેષ્ટામાં તલ્લીન બની ગયા. સનકુમાર ચક્રવતી પણ ઉદ્યાનમાં મુનિરાજની પાસે આવી પહોંચ્યા તેણે પણ મુનિરાજને શાંત કરવા ખૂબ અનુનય વિનય કર્યો અને કહ્યું કે, ભગવદ્ ! અમારા સઘળા અપરાધને ક્ષમા કરો. સાધુજન હમેશાં ક્ષમાભૂષણ હોય છે. જુઓ આપના કે પાનલથી સઘળા પુરવાસીઓ દાઝી રહ્યા છે. આથી આપ તેમના ઉપર દયાભાવ લાવી એમની રક્ષા કરો. એમના સમસ્ત અપરાધની ક્ષમા આપે. આ પ્રકારે ચક્રવતીએ વિનંતિ કરવા છતાં પણ જ્યારે સંભૂતમુનિ પ્રસન્ન ન થયા ત્યારે ચિત્તમુનિરાજે સંભૂતમુનિને કહ્યું કે, હે મુનિ ! આ શું કરી રહ્યા છે ? આપને ખબર નથી કે, આ કેમ્પ ચારિત્રરૂપી વનને ભસ્મ કરી દેનાર છે. આથી એ ચારિત્રરૂપી વનને બાળી નાખનારા કોપને પરિત્યાગ કરે. આ વિષયમાં નિર્ચસ્થાચાર્ય શું કહે છે– उ०८३ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy