SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ६४१ प्रियदर्शिनी टीका. अ० १२ हरिकेशबलमुनिचरितवर्णनम् निर्मलः, भावमलरहितः, अत एव-विशुद्धः-कर्मकलङ्कवर्जितः सुशीतीभूत = शारीरिकमानसिक सन्तापवर्जितः सन् अहं दोष दूषयति-विकारयति विशुद्धमप्यास्मानं यः स दोषः ज्ञानावरणीयादिकमलक्षणस्तं प्रजहामि-परित्यजामि ॥४६ ॥ तीर्थमें (हाओ-स्नातः) स्नान करके मेरा मन निमग्न बना हुआ है वह मैं (विमलो विसुद्धो-विमल: विशुद्धः) विमल निर्मल-भावमलरहित होते हुए कर्ममल कलंकसे रहित बनूंगा। इस तरह (सुसीइभूओ-सुशीतीभूतः) शारीरिक, मानसिक संताप से वर्जित होता हुआ मैं (दोसं-दोषम् ) आत्मा को विकृत करने वाले ज्ञानावरणीयादिक दोषों को (पजहामिप्रजहामि) छोड़ दूँगा-भविष्य में उनसे रहित हो जाऊंगा। भावार्थ-किसी तीर्थरूप जलाशय में स्नान करने से पापों का नाश होता है ऐसी मान्यता ब्राह्मणों की है, उस मान्यता को लेकर मुनिराज उनसे कह रहे हैं कि धर्मतीर्थ व्यवहार में जिसे माना जाता है वह वास्तव में धर्मतीर्थ नहीं है, वह तो प्राणियों का पीडाहेतुक होने से एक प्रकार का अधर्मतीर्थ है । हिंसादिक पापों से विरति होना यही सर्वोत्तम धर्मतीर्थ है । इस धर्मतीर्थ में अवगाहन करने वाला प्राणिवर्ग नियमतः विमल एवं विशुद्ध बनता है । हम भी ऐसे ही धर्मतीर्थ में स्नान करते रहते हैं । इसी स्नान से आत्मा शुचिभूत होकर निर्दोष बन जायगी । भगवान महावीर का ही तीर्थ एक ऐसा तीर्थ है कि जहाँ हर तरह से जीवों को शांतिलाभ होता है ॥ ४६॥ વિમલ-નિર્મલ-ભાવમલથી રહિત બનીને કર્મમળ કલંકથી રહીત બનીશ. આ रीत सुसीइभूओ-सुशीतिभृतः शरीरि: भानसि सतपथी १७ ५४ हुँ दोसं-दोषम् मामाने विकृत ४२ना२ मेवा ज्ञाना२णीयाहि होषाने पजहामिબહૂતિ છેડી દઈશ અને ભવિષ્યમાં હું તેનાથી સંપૂર્ણતઃ રહિત થઈ જઈશ. ભાવાર્થકેઈ તીર્થસ્થાનમાંના જળાશયમાં સ્નાન કરવાથી પાપોને નાશ થાય છે એવી માન્યતા બ્રાહ્મણની છે, એ માન્યતાને લઈને મુનિરાજ એમને કહે છે કે, ધર્મતીર્થ વ્યવહારમાં જેને માનવામાં આવે છે તે વાસ્તવમાં ધર્મતીર્થ નથી તે તે પ્રાણીઓને પીડાનાં હેતુક હોવાથી એક પ્રકારનાં અધર્મ તીર્થ છે, હિંસાદિક પાપોથી વિરતિ થવી એજ સર્વોત્તમ ધર્મતીર્થ છે. આ ધર્મતીર્થ માં અવગાહન કરનાર પ્રાણીવર્ગ નિયમતઃ વિમલ અને વિશુદ્ધ અને છે. અમે આવાજ ધર્મતીર્થમાં સ્નાન કરતા રહીએ છીએ. આ નાનથી આત્મા શુચિભૂત થઈને નિર્દોષ બની જશે. ભગવાન મહાવીરનું તીર્થ એક એવું તીર્થ સ્થાન છે કે, જ્યાં દરેક રીતે અને શાંન્તીને લાભ મળતું રહે છે. કદા ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy