SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ४ गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः ४९ , शिक्षाः शिक्षयन्तं दृष्टवान् । अगडदत्तस्तदन्तिकमागत्य तं वन्दित्वा तत्रोपविष्टः । कलाचार्यः पृच्छति - किं तव नाम ? कुतस्त्वमागतोऽसि ? । अगडदत्तकुमारस्तं कलाचार्यमेकान्ते समाहूय कृताञ्जलिः सर्वं स्ववृत्तमुक्त्वा वदति-स्वामिन्! मया दुर्मतिना क्रीडापरेण कलाऽभ्यासो न कृतः, अतो भवतः समीपे कलाभ्यासं कर्तुमिच्छामि । यतः - निष्कलो हि पुमान् विश्वे, पशोरप्यतिरिच्यते " ॥ ततः परोपकृतिपरायणः स कलाचार्यः प्राह - वत्स ! मम गृहे स्थित्वा कलायह जब इधर उधर फिर रहा था तो एक स्थान में इसने पवनचंड नामक किसी कलाचार्य को देखा । कलाचार्य उस समय राजकुमारों को रथ, अश्व एवं गज के चलाने की शिक्षा दे रहे थे । अगडदत्त देखते ही उनके पास पहुँच गया और प्रणाम कर वहीं एक तरफ बैठ गया । कलाचार्य ने पूछा- तुम्हारा नाम क्या है ? कलाचार्य के प्रश्न को सुनकर अडगदत्त ने उत्तर दिया- महाराज ! मैं अपना सब परिचय आपको एकान्तस्थान में देना चाहता हूं। उसने कलाचार्य को एकान्तस्थान में लेजाकर विनयपूर्वक समस्त अपना वृत्तान्त सुना दिया और साथ में कहने लगा-स्वामिन्! मैंने दुर्मति में फँसकर अपने समय को यों ही खेल कूद में निकाल दिया है, किसी भी कला का अभ्यास नहीं किया अतः मैं आप के पास अब कलाओं का अभ्यास करना चाहता हूं, क्यों कि - जो व्यक्ति कलानभिज्ञ है उसका जीवन पशु से भी खराब माना जाता है। अगदत्त के इस प्रकार वचन सुनकर कलाचार्य के हृदय में આમ ભટકતાં તે એક સ્થાને જઇ પહેાંચ્યા. ત્યાં તેણે પવનચંડ નામના કાઇ उसायार्यने लेया. उद्यायार्य ते सभये रामकुमारीने २थ, घोडा, हाथी, यसा. વવાનું શિક્ષણ આપી રહ્યા હતા. આ જોઈ ને અગડદત્ત તેમની પાસે પહોંચ્યા. તેમને પ્રણામ કરી ત્યાં એક ખાજુ બેસી ગયા. કલાચાર્યે પૂછ્યું-તમારૂ નામ શુ' છે, તેણે કહ્યુ–મહારાજ ! હું મારા સઘળેા પરિચય આપને એકાંતમાં આપવા ચાહું છું. એ પછી તેણે કલાચાય ને એકાંત સ્થાનમાં લઈ જઈને વિનયપૂર્વક પેાતાના સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યેા. સાથેાસાથ કહ્યું કે, સ્વામીન્ ! મેં દુર્મતિમાં સાઇને મારા પોતાના સમય નકામા ખેલવા કુદવામાં વિતાવી દીધા છે. કોઇ પણ કળાના અભ્યાસ કર્યો નથી. આથી હું આપની પાસે કળાઓના અભ્યાસ કરવા માગુ છું. કેમકે-જે વ્યક્તિ કળાથી અજાણ છે તેનુ જીવન પશુથી પણ ખાખ મનાય છે” અગડદત્તનાં આ પ્રકારનાં વચન સાંભળીને કલાચાર્યને તેના તરફ્ અનુ उ० ७ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy