SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे पूर्व नाभवन् ते सर्वेऽप्यधुना भवदीयपुत्रेण प्रवर्तिताः । इत्थं पुरवासिनां वचो निशम्य राजा पाह-यूयं मम कुमारं वदत, शीघ्रं मम देशं त्यक्त्वाऽन्यत्र गच्छ । अगडदत्तो राज्ञस्तद् वचनं जनश्रुत्या निशम्य खड्गहस्तोऽभिमानात् तन्नगराद् बहिनिर्गतः । स गिरिनदीग्रामनगरारण्यानि लवयित्वा वाराणसी नगरी गतः। तत्र भुवनपालनामकः क्षितिपतिरासीत् । अथागडदत्तस्तत्रापरिचितत्वात् केनाप्यादरमलभमानो यूथभ्रष्टो मृग इव विमना इतस्ततो भ्रमन् क्वचित् स्थाने पवनचण्डाख्यं कलाचार्य राजकुमारान् रथाश्वगज हमलोगों में त्राहि २ मचा दी है । जो अनाचार इस नगर में पूर्व में कभी नहीं हुए, वे अब आपके पुत्र द्वारा अनर्गलरूप से खुल्लमखुल्ला हो रहे हैं । राजा ने इस प्रकार से पुरवासियों द्वारा की गई प्रार्थना को सुनकर कहा-आप लोग घबरावें नहीं और कुमार से कह देवें कि वह हमारे नगर से बाहिर निकल जावें । अगडदत्त ने इस प्रकार की राजाज्ञा जब लोगों के मुख से सुनो तो वह तलवार हाथ में लेकर नगर से अभिमानपूर्वक बाहिर निकल गया। क्रमशः गिरि नदी एवं अनेक अटवियों को पार करता हुआ वह वाराणसी नगरी में जा पहुँचा । वहाँ पर भुवनपाल नाम का राजा राज्य करता था। ___ यहां का स्थान उसको सर्वथा अपरिचित था, इसलिये-अपरिचित होने की वजह से किसीने भी इसकी सार संभाल नहीं की और न कहीं से इसको आदर सत्कार मिला। इस हालत को देखकर यह घबराकर ऐसा हो गया कि जैसे अपने यूथ से भ्रष्ट होने पर मृग हो जाता है। ત્રાસ વર્તાવી દીધું છે. જે અનાચાર આ નગરમાં આજસુધી કદી બન્યા નથી તે આપના પુત્ર દ્વારા મર્યાદહીન રીતે ખુલે ખુલ્લાં થઈ રહેલ છે. રાજાએ પ્રજાજનોની આ પ્રકારની ફરીયાદ સાંભળીને આશ્વાસન આપતાં કહ્યું કે, આપ લોકે ગભરાવ નહીં અને કુમારને કહી દેજે કે તે આ નગરને છોડીને ચાલ્યો જાય. અગડદત્ત આ પ્રકારની રાજઆજ્ઞા જ્યારે કે ના મઢેથી સાંભળી એટલે તે તલવાર હાથમાં લઈ અભિમાનપૂર્વક નગર છેડી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં અનેક નદીઓ, પહાડ અને જંગલને વટાવતે વટાવતે તે વારાણસી નગરમાં જઈ પહોંચ્યા. ત્યાં ભૂવનપાલ નામને રાજા રાજ્ય કરતો હતે. - વારાણસી નગરમાં અગડદત્તને કેઈ ઓળખતું ન હતું આથી અજા હોવાના કારણે કેઈએ પણ તેની સાર સંભાળ ન લીધી. તેમજ ન તો તેને કઈ સ્થળે આદરસત્કાર મો. પિતાના આવા હાલહવાલ જોઈ તે વનમાં મૃગના ટેળાથી છુટા પડેલા હરણની માફક આકુળ વ્યાકુળ થઈ ભટકવા લાગે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy