SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - --- - - - - ----- प्रियदर्शिनी टीका अ० १२ हरिकेशबलमुनिचरितवर्णनम् ५६९ योऽस्मि । इत्थं विचिन्तयतस्तम्य जातिस्मरज्ञानं समुत्पन्नम् । स स्वकीयपूर्वजन्मवृत्तान्त संस्मृत्य वैराग्यं संप्राप्य मुनिसमीपे प्रवजितः । स हि विशुद्धां क्रियां पालयन् षष्ठाष्टमदशम द्वादशादितीव्रतपः कुर्वन् ग्रामानुग्राम विहरन् क्रमेण वाराणसीं गतः । तत्र तिन्दुकाभिधाने उद्याने मण्डिकयक्षालये मासक्षपणादि तपः करोति स्म । तद्गुणाकृष्टः स यक्षस्तं सेवते स्म । एकदा भद्राभिधेया काशिराजपुत्री तं यक्षमचितुं समर्चनसंभारसमन्विता प्रियवयस्यापरि. जाता है और अपने ही व्यवहार से रक्षित हो जाता है । मैं भी अपने ही व्यवहार से प्रत्येक के लिये अप्रीति का कारण बना हुआ हूं। इस प्रकार विचार करते२ उसको जातिस्मरण हो गया। इसके बल से उसने अपना समस्त पूर्वजन्म का वृत्तान्त जान लिया और संसार से विरक्त बन कर मुनि के समीप जाकर दीक्षा धारण करली।। इस दशा में इनोने खूब तपश्चर्या की। मद को शमन करने वाले छट्टम अट्ठम द्वादश आदि तीव्र तपों को यह तपने लगे । एक समय की बात है कि यह ग्रामानुग्राम विहार करते हुए वाणारसी नगरी में आये। वहां तिन्दुकवृक्षों का एक बन था। उस वन में मंडिक यक्ष का एक आलय था । उस आलय में यह ठहर गये और मास क्षपण तपस्या करने लगे। इनके गुणों से आकृष्ट होकर यक्ष ने इनकी खूब परिचर्या की । एक समय की बात है कि कोई एक भद्रा नाम की राजपुत्री पूजन की सामग्री लेकर उस यक्ष की पूजा करने के लिये अपनी सखियों के ખાય છે અને પિતાના વ્યવહારથી જ રક્ષણ પામે છે. હું પણ મારા વ્યવહારને કારણે જ બધાની અપ્રીતિનું કારણ બનેલ છું. આ પ્રકારને વિચાર કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું જાતિસ્મરણને પ્રભાવથી તેણે પિતાને પૂર્વ વૃત્તાંત જાણ્યા આથી તેને સંસાર પ્રત્યે વિરક્તભાવ જાગ્યો જેથી તેણે મુનિ સમીપ જઈને દીક્ષા ધારણ કરી. દોક્ષ ધારણ કર્યા પછી તેણે ખૂબ તપશ્ચર્યા કરી મદનું શમન કરનાર છઠ્ઠમ અઠ્ઠમ દ્વાદશ આદિ તીવ્ર તપ કરવા માંડ્યાં. એક સમયની વાત છે કે, ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા તે વાણારસી નગરીમાં પહોંચ્યા. ત્યાં તિક વૃક્ષનું વન હતું એ વનમાં મડિયક્ષનું એક સ્થાન હતું. ત્યાં જઈ તે કાયા અને મારા ખમણ તપસ્યા કરવા લાગ્યા. એમના ગુણેથી આકર્ષાઈને યણે તેમની ખૂબ પરિચર્યા કરી. એક સમયે ભદ્રા નામની એક રાજકુમારી પૂજનની સામગ્રી લઈ પોતાની સખીઓ સાથે એ યક્ષનું પૂજન કરવા આવી. उ०७२ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy