________________
उत्तराध्ययनसूत्रे ___ सम्यग् दर्शनादिकं लब्ध्वाऽपि अलब्धैव भवतीत्यत्र धातुवादिपुरुषदृष्टान्तः प्रोच्यते___कस्मिंश्चिन्महापर्वते केचिद् धातुवादिनो गृहीतगुरुदीपिका गिरिकन्दरां प्रविष्टाः, तत्प्रमादेन दीपे विध्याते कन्दरान्तर्वतिमहान्धकारमोहितास्ते परितो भ्रमन्तः पूर्वदृष्टं कन्दरामार्ग न लब्धवन्तः । तत्र भ्रमन्तश्च ते प्रचण्डविषधरेण सर्पण नहीं बना । फिर यह कैसे माना जा सकता है कि धन, किये हुए कर्मके फलको टाल सकने में समर्थ होता है। यह पुरोहितपुत्रका दृष्टान्त हुआ।
सम्यग्दर्शनादिक को प्राप्त करके भी अनन्त मोहवाला जीव उसको नहीं पानेवाला जैसा ही होता है। इस पर धातुवादी का दृष्टान्त इस प्रकार है
किसी एक विशाल पर्वत पर कितनेक धातुवादी पुरुष रहा करते थे। वे एक दिन जलते हुए दीपक को लेकर उस पर्वत की गुफा में प्रविष्ट हुए। जब वे उसमें बहुत दूर तक घुस चुके तो उनके प्रमाद से वह दीपक बुझ गया। अब क्या था-उस गुफा में अन्धकार ही अन्धकार छा गया। हाथ की हथेली भी दिखलाई नहीं देती उनको बार २ हूंढने पर भी गुफा से बाहिर निकलने का पूर्वदृष्ट मार्ग भी नहीं मिल सका। वे सब घबरा गये। चारों तरफ घूमने लगे परन्तु फिर मार्ग हाथ नहीं आया। इतने में उन्हें एक भयंकर जहरीले सर्प ने आकर डस लिया। उसके विषसे धूर्णित होते हुए वे खड्डे में जाकर પ્રાણને બચાવી ન શકયું. પછી એ કેમ માની શકાય કે, કરેલાં કર્મનાં ફળને ટાળવામાં ધન સમર્થ થઈ શકશે? આ પરહિતપુત્રનું દષ્ટાન્ત થયું.
સમ્યગદર્શનાદિકને પ્રાપ્ત કરીને પણ અનંત મોહવાળે જીવ એનાથી વંચિત જ બની રહે છે. એના ઉપર ધાતુવાદીનું દૃષ્ટાંત આ પ્રકારનું છે.
કેઇ એક વિશાળ પર્વત ઉપર કેટલાક ધાતુવાદી પુરુષો રહેતા હતા. તે એક દિવસ સળગતે દીવો લઈને તેમની ગુફામાં ગયા. જ્યારે તેઓ તે ગુફામાં કેટલેક દૂર સુધી અંદર તે ગયા પણ એમના પ્રમાદના કારણે દી બુઝાઈ ગયે. હવે શું થાય ? એ ગુફામાં ચારે તરફ અંધકાર છવાઈ ગયે. હાથની હથેળી પણ જોઈ શકાતી ન હતી. બહાર નીકળવાને માર્ગ શોધવા ઘણું ફાંફા માર્યા પણ ગુફામાંથી બહાર નીકળવાનો માર્ગ તેમને ન જડે. આથી તે બધા મુંઝાઈ ગયા, ચારે તરફ ફાંફા મારવા લાગ્યા. પરંતુ તેમને બહાર જવાને કેાઈ માગ મળ્યો નહિ. એટલામાં એક ભયંકર ઝેરી સાપે આવી તેમને ડંશ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨