SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १० निश्चलप्रव्रज्याशिक्षायां सालमहासालदृष्टान्तः ४६७ पुत्रं राज्ये निवेश्य मातापितृभ्यां सहितः श्री गौतमस्वामिनः समीपे दीक्षां गृहीतवान् । ततः सालमहासालगागल्यादिभिः समन्वितः श्री गौतमस्वामी भगवतः समीपे गन्तुं चम्पापुरी प्रति चलितः । तदा सालमहासालौ चिन्तयन्तौयदेते भवान् तारितास्तदेतद् भृशं भव्यजातम् । तदा गागल्याद्या अपि त्रयश्चिन्तयन्ति-अहो! सालमहासालौ अस्माकमुपकारिणौ, यतो वयं पूर्वमाभ्यां राज्यैश्वर्य लब्धवन्तः, इदानीं तु महानन्दप्राप्तिकारकं व्रतम्, इत्यादि भावनया विनष्टकल्मषा मुक्तिभवननिःश्रेणिक्षपकश्रेणिं समाश्रिताः । मोहमत्तमातङ्गपश्चानना मार्ग एव पञ्चापि पञ्चमज्ञानं प्राप्तवन्तः । ते गौतमस्वामिना सह भगवतः वैराग्य हो गया वे घर आये और राज्य में अपने पुत्र को रखकर माता पिता के साथ श्री गौतमस्वामी के पास दीक्षित हो गये। साल, महासाल एवं गागलि आदि से युक्त होकर श्री गौतमस्वामी वहां से श्री वीर प्रभु के पास आने के लिये चंपापुरी की ओर विहार किया। इधर, साल महासालने ऐसा विचार किया कि जो इन को इस संसारसमुद्र से गौतमस्वामी ने पार कर दिया, यह बहुत अच्छा हुआ। उधर गागलि आदि तीनों ने भी ऐसा विचार किया-अहो ! साल महासाल हमारे बडे भारी उपकारी हैं-हमने पहिले तो इनसे राज्य पाया और अब महानंद प्राप्ति कारक व्रत पाया। इस प्रकार की भावना से ये पाचों ही जने ज्ञानावरणादि घनघाती कर्मों का नाशकर मुक्तिभवन की निःश्रेणी स्वरूप क्षपक श्रेणी पर आरूढ हो गये। मोहरूप मत्तमातंग को ध्वस्त करने के लिये पंचानन तुल्य-सिंह जैसे इन पांचों ने मार्ग में ही पंचमસાંભળીને ગાગલિ રાજાને સંસારની અસારતાનું ભાન થયું. તેમને વૈરાગ્ય ઉતપન્ન થયો, ઘેર જઈને પિતાના પુત્રને રાજ્ય ગાદી પીને તેમણે માતાપિતા સહિત ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી ગૌતમસ્વામીએ સાલ, મહાસાલ, ગાગલિ આદિ સહિત શ્રી મહાવીર પ્રભુની પાસે જવા માટે ચંપાપુરી તરફ વિહાર કર્યો. માર્ગમાં સાલ મહાસાલના મનમાં એ વિચાર આવ્યો કે આ ભવ્ય લેકેને ગૌતમસ્વામીએ સંસારસાગરથી તારી દીધાં તે ઘણું સારું કર્યું. ગાગલિ આદિ ત્રણેએ પણ એ જ વિચાર કર્યો કે “અહો ! સાલ મહાસાલે અમારા ઉપર ઘણે ભારે ઉપકાર કર્યો છે–અમે પહેલાં તેમની પાસેથી રાજ્ય મેળવ્યું હતું. અને હવે મહા આનંદ પ્રાપ્ત કરાવનાર વ્રત મેળવ્યું. આ પ્રકારની ભાવનાથી તે પાંચે જણું જ્ઞાનાવરણ આદિ ઘનઘાતિ કર્મોને ક્ષય કરીને મુક્તિ ભાવનાની સીડી સમાન ક્ષપકશ્રેણી પર ચડી ગયા. મેહરૂપી મત્ત ગજરાજને ધ્વસ્ત કરવાને માટે પંચાનન સમાન–સિંહ જેવાં તે પાંચેએ માર્ગમાં પાંચમું ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy