SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १० निश्चलप्रव्रज्याशिक्षायां सालमहालालदृष्टान्तः ४६५ कषायाः संसारपरिभ्रमणहेतवः सन्ति, कषायपरित्यागे च मोक्षप्राप्तिः इति । ततस्तां धर्मदेशनां श्रुत्वा साळनृपः संजातवैराग्यः सन् भवनमागत्य सोदर युवराजं महासालमब्रवीत् - ' राज्यमेतद् गृहाण ' इति । महासाल आह - दुर्गतिदायिना राज्येन मम किं भवोद्विग्नोऽहं त्वया सह प्रत्रजितुमिच्छामि । ततः सालमहासालौ भागिनेयं गागलिं राज्ये स्थापयित्वा भगवतः समीपे प्रव्रज्यां गृहीतवन्तौ । भगवता श्री महावीरवर्धमानस्वामिना सह विहरन्तौ शुद्धधियौ तौ संपूर्णामेकादशाङ्गी पठितवन्तौ । मरण आदिके दुःखों से भरपूर-भरा हुआ है । कषाय संसार परिभ्रमण की कारण हैं । इनका त्याग होने पर इस जीवको मुक्ति प्राप्त होती है । प्रभु की इस प्रकार धर्मदेशना को सुनकर नृपति साल का अन्तःकरण वैराग्य की वासनासे वासित बन गया। जब वह नृपति अपने घर वापिस आये तो उन्हों ने युवराज महासाल से कहा कि भाई । तुम इस राज्य को ले लो । सालकी बात सुनकर महासालने कहा- जिस चीज को आप बुरी समझकर छोड रहे हो, उसमें मुझे फँसाने कि बात आप क्यों कह रहे हो ? | मुझे इस राज्यसे कोई प्रयोजन नहीं - मैं स्वयं इस असार संसार से उद्विग्न हो रहा हूं-अतः आप के ही साथ दीक्षा लेना चाहता हूं। इस प्रकार निश्चयपूर्वक महासालके कहने पर राज्य का अधिकारी अपने भानेज गागलि को बनाकर उन दोनों भाईयों ने भगवान् महावीर स्वामी के समीप जाकर दीक्षा धारण करली । उन के साथ विहार करते हुए इन दोनों ने विशिष्ट ज्ञानावरणीय कर्मके क्षयोपशम से युक्त बुद्धि ભરપૂર છે. કષાયાને કારણે જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. તેને ત્યાગ થાય ત્યારે જ જીવનને મુક્તિ મળે છે. "" ભગવાનના આ પ્રકારના ધર્મોપદેશ સાંભળીને રાજા સાલના અંતઃકરણમાં વૈરાગ્ય ભાવ જાગ્યા. તેણે પેાતાના મહેલે પાછા ફર્યો પછી પેાતાના ભાઈ યુવરાજ મહાસાલને કહ્યુ, "लाई ! तु या राज्यनी स्वीअर ४२. સાલની વાત સાંભળીને મહાસાલે કહ્યું, “ આપ જે વસ્તુને ખરાખ ગણીને ત્યજી રહ્યા છે. તેમાં મને ફસાવવાનું શા માટે કહેા છે ? મારે આ રાજ્યની બિલકુલ જરૂર નથી. હું પાતેજ આ સંસારથી ઉદ્વિગ્ન થયા છું અને આપની સાથે હું પણ દીક્ષા લેવા માગું છું. '' આ પ્રમાણે નિણ્ય કરીને, પેાતાના ભાણેજ ગાગલિને રાજ્યના અધિકારી બનાવીને અને ભાઇઓએ ભગવાન મહાવીર સ્વામી પાસે જઈને દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે વિહાર કરતાં उ० ५९ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy