SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ ___ उत्तराध्ययमसूत्रे प्रतिबोध्यते, गवादिदाने हि परिमितानामेव प्राणिनां रक्षणं भवति, सर्वसावधविरतिरूपे संयमे तु सर्वषां षट्कायजीवानामतः संयम एव सर्वथा श्रेयानिति पतिबोधनार्थमेव 'जो सहस्सं सहस्साणं' इत्युक्तम् । तथा सूत्रे यज्ञ शब्दमगृह्णता यज्ञानां सावधत्वमावेदितम् । तथा चोक्तम्-- षट्शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभिस्त्रिभिः ॥ १ ॥ कोटि का नहीं है । अर्थात् गोदान की अपेक्षा संजम विशेष श्रेष्ठ है। क्यों कि दान में तो परिमित प्राणियों की ही रक्षा होती है और संजम में सर्व सावधों की विरति होने से षट्काय अर्थात् समस्त प्राणियों की रक्षा होती है। यदि गो दान आदि में पुण्यजनकता नहीं हो तो-'संजम उसकी अपेक्षा श्रेष्ठ है" यह कहना ही असंगत हो जायगा। संजम की श्रेष्ठता बतलाने के लिये ही “जो सहस्सं सहस्साणं" ऐसा कहा गया है। यहां सूत्र में यज्ञ शब्द ग्रहण नहीं करने से सूत्रकार ने यज्ञों की सावद्यता प्रकट की है। इन्द्र ने जो कहा कि यज्ञ कर के दीक्षा लो उसका उत्तर इस प्रकार है यज्ञ सावध होने से अनाचरणीय हैं । कहा भी है___ "षट् शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । ____ अश्वमेधस्य वचना न्यूनानि पशुभिस्त्रिभिः ॥ १॥ इससे यह बात स्पष्ट हो जाती है कि यज्ञ सावध हैं अतः यज्ञ धर्मजनक हैं प्राणि प्रीति कर होने से ' यह कथन ठीक नहीं है क्यों कि અર્થત-ગૌદાનથી સંયમ વિશેષ શ્રેષ્ઠ છે કેમકે, દાનમાં તે પરિમિત પ્રાણીએની જ રક્ષા થાય છે ત્યારે સંયમમાં સર્વ સાવોની વિરતિ હેવાથી ષકાય અર્થાત સમસ્ત પ્રાણીઓની રક્ષા થાય છે. જે ગૌદાન આદિમાં પુણ્યજનકતા ન હેત તે “સંયમ એની અપેક્ષા એ શ્રેષ્ઠ છે” આ કહેવું જ અસંગત सनी लय छे. सनी श्रेष्टता मतावा भाटे “जो सहस्स सहस्साण" એવું કહ્યું છે. અહિં સૂત્રમાં યજ્ઞ શબ્દ ગ્રહણ નહી કરવાથી સૂત્રકારે યજ્ઞોની સાવધતા પ્રગટ કરી છે. ઈન્દ્ર એ જે કહ્યું કે, યજ્ઞ કરીને દીક્ષા લે એને ઉત્તર આ પ્રકારે છે.–યજ્ઞ સાવદ્ય હોવાથી અનાચરણીય છે. કહ્યું પણ છે – 'षद् शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि।। ___ अश्वमेधस्य वचनान्यूनानि पशुभिस्त्रिभिः ॥ १॥" આથી એ વાત સ્પષ્ટ બની જાય છે કે સાવદ્ય છે. આથી યજ્ઞ ધર્મજનક છે પ્રાણિપ્રીતિકર હોવાથી” આ કહેવું ઠીક નથી. કેમ કે એમાં પ્રાણ પ્રીતિ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy