SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० उत्तराध्ययनसूत्रे नस्तं यौवनस्थं राज्ये स्थापयित्वा प्रव्रज्यां गृहीतवान् । ततः पद्मरथो राज्य शास्ति । द्वितीयस्तु देवस्ततश्च्युत्वा हे भद्रे ! तव पुत्रोऽभवत् । तं वृक्षशाखावलम्बित कृत्वा यावत् त्वं सरसि प्रविष्टा, तावत् तेन पद्मरथेनाश्वापहृतेन तस्मिन् वने समायातेन तव पुत्रो दृष्टो गृहीतश्च मिथिलां नीत्वा स्वपन्न्यै समर्पितश्च। तेन पुत्रजन्मोत्सवः कृतः । भद्रे ! तव सुतः पुण्यवानस्ति ससुखेन तत्र वर्धते । इति मणिचूडमुनिनोक्ते सति मणिप्रभविद्याधरस्तं मुनि प्रणम्य स्वस्थानं गतः । ___ अथ स युगवाहु देवो मदनरेखा माह-हे सति ! कथय किं तवाभीष्टं करोमि । सा वदति-मम मोक्षसुखमेव तत्त्वतोऽभीष्टं, तच्च निजोद्यमेनैव संपत्स्यते, तथापि से पद्मरथ नाम का पुत्र हुआ। पद्मरथ जब युवा हो गया तब राजा ने उसको सर्व राज्यका भार सौंप कर दीक्षा धारण करली । पयरथ ने भी नीतिके अनुसार अच्छी तरह से राज्यका पालन किया । दूसरा देव भी वहांसे च्यवकर हे भद्रे ! तुम्हारा पुत्र हुआ है । उसको वृक्ष शाखामें लटका कर जब तुम तालाब में वस्त्रादिकों को प्रक्षालन करने के लिये गई हुई थीं, कि इतने में ही अश्वसे अपहत होकर वहां आये हुए पद्मरथराजाने उस पुत्र को उठा कर और मिथिला में लेजाकर अपनी रानी को दे दिया । पद्मरथ राजा ने बडे आनन्द के साथ पुत्रोत्सव मनाया । भद्रे ! तुम्हारा पुत्र विशिष्ठ पुण्यशाली है। वह वहाँ आनन्दसे रह रहा है और वृद्धिको प्राप्त हो रहा है । इस प्रकार जब मणिचूड मुनिराजने कहा तो मणिप्रभ विद्याधर इस बातको सुनकर वहांसे मुनिको नमस्कार कर अपने स्थानको चला गया। इसके बाद उस युगवाहु देवने मदनरेखा से कहा-हे सति ! જયસેન રાજાની વનમાળા નામની મહારાણી પદ્મરથ નામના પુત્ર થયા. પદ્મરથ ત્યારે ચવાના થયા ત્યારે રાજાએ તેને રાજકારભાર સોંપીને દીક્ષા ધારણ કરી લીધી. પરથે પણ નીતિ અનુસાર રાજ્યનું પાલન કર્યું. બીજા દેવ પણ ત્યાંથી આવીને હે મેણ! તમારા પુત્ર થયેલ છે. તેને વૃક્ષની ડાળે બેઈમાં સુવાડીને જ્યારે તું તળાવ ઉપર વસ્ત્ર ધોવા માટે ગઈ હતી એટલામાં અશ્વારૂઢ બનીને તે જંગલમાં આવી ચડેલા પદ્યરથ રાજાએ તે પુત્રને ઉઠાવી મિથિલામાં લઈ જઈ પિતાની રાણીને ચાંપી દીધું અને ઘણા જ આનંદ સાથે પુત્રોત્સવ મનાવ્યો, હે ભદ્રે ! તમારો પુત્ર ઘણું જ પૂણ્યશાળી છે. તે ત્યાં આનંદથી રહે છે અને દિન પ્રતિ દિન વૃદ્ધિ પામે છે. આ પ્રકારે જ્યારે મણિર્ડ મુનિરાજે કહ્યું. તે પછીમણિપ્રભ વિદ્યાધર આ સઘળી વાતને સાંભળીને ત્યાંથી મુનિને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલ્યા ગયે. આ પછી તે યુગબાહુ દેવે મદનરેખાને કહ્યું- હે સતિ! કહે તમારું શું ભલું કરું? મદન રેખાએ કહ્યું-મને હવે ફક્ત મોક્ષ સુખની જ ઈચ્છા છે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy