SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ९ नमिचरिते पद्मरथदृष्टान्त: ३४९ नाम्ना सागरदेवः, सागरदत्तश्च । दृढसुव्रतसर्वज्ञस्य समीपे तौ प्रत्रजितौ । तृतीये दिवसे तौ द्वावपि विद्युत्पातेन मृत्वा महाशुकदेवलोके महर्द्धिकौ देवौ भूत्वा सप्तदशसगरोपमानि यावत् तत्र स्थितौ । अन्यदा तौ देवौ भरतक्षेत्रे द्वाविंशस्यार्हतः श्रीनेमिनाथस्य समीपं गत्वा तं पृष्टवन्तौ - हे भगवन् ! आवामितोभवाच्युतौ कुत्रोत्पत्स्यावहे ? स भगवान्माद - युवयोर्मध्ये एको मिथिलाख्यायां नगर्यां जयसेनस्य पुत्रो भविष्यति, द्वितीयस्तु सुदर्शनपुरे युगवाहोः पुत्रः, तत्र युवां पितापुत्रसंबन्धेन भविष्यतः । इति भगवद्वाक्यं निशम्य तौ देवौ दिवं जग्मतुः । तयोरेकस्ततश्च्युत्वा विदेहदेशे मिथिलानगर्यां जयसेनस्य राज्ञः पुत्रो वनमालाया अङ्गजो नाम्ना पद्मरथो जातः । राजा जयसेभार्या समुद्रदत्ता के पुत्र रूप से उत्पन्न हुए । सागरदेव और सागरदत्त नाम से ये दोनों प्रसिद्ध हुए । इस पर्याय में भी इन्हों ने वहां सर्वज्ञ सुव्रत के पास दीक्षा धारण की। दीक्षा धारण करने के तीसरे दिन बिजली गिरने से ये दोनों मृत्युको प्राप्त हुए, मरकर ये दोनों ही महाशुक्र नामक देवलोक में सतरह सागर की स्थितिवाले महर्द्धिक देव हुए। एक समय ये दोनों देव भरतक्षेत्र में अहंत श्री नेमिनाथ प्रभु के समीप आये, और उनसे पूछा भगवन् ! हम दोनों इस देव पर्याय से च्यवकर अब कहाँ पर उत्पन्न होंगे । भगवान् ने कहा- तुम दोनों से एक मिथिला नगरी में जयसेन राजा का पुत्र होगा और दूसरा सुदर्शपुर नगर में युगबाहु युवराज का पुत्र होगा- आप दोनों वहां पिता-पुत्र जैसे होंगे । आयु की समाप्ति होने पर उनमें से एक तो वहां से च्यबकर विदेह देश की मिथिला नगरी में जयसेन राजा की वनमाला रानी સાગરદેવ અને સાગરદત્ત એ નામથી તે અને પ્રસિદ્ધ થયા. એ પર્યાયમાં પણ તેમણે સા દૃઢસુવ્રત ભગવાનની પાસે દીક્ષા ધારણ કર્યાને ત્રીજે જ દિવસે વિજળી પડવાથી તેમનું મૃત્યુ થયું. મરીને એ અન્ને જણા મહાશુક નામના દેવલાકમાં સત્તર સાગરની સ્થિતિવાળા મહર્દિક દેવ થયા. એક સમયે એ મને દેવ ભરતક્ષેત્રમાં અહંત શ્રી નેમીનાથ પ્રભુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું', 'હે ભગવન્ ! અમે અને આ દેવ પર્યાયથી ચવીને કયા સ્થળે ઉત્પન્ન થશુ' ? ભગવાને કહ્યુ’-તમે બન્નેમાંથી એક તા દેવ મિથિલાનગરીમાં જયસેન રાજાના પુત્ર થશેા. અને ખીજા સુદર્શનપુર નગરમાં યુગમાહુ યુવરાજના પુત્ર થશે. આપ અને ત્યાં પિતાપુત્ર જેવા થશે।. આ પ્રકારનાં ભગવાનનાં વચન સાંભળીને તે અન્ને દેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. અને આયુષ્ય તેમનું પૂર્ણ થતાં તેમાંથી એક તા ત્યાંથી ચવીને વિદેહ દેશની મિથિલા નગરીમાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy