SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ उत्तराध्ययनसूत्रे दानं च दधाम्” इति ततस्तस्मिन् दोहदे पूर्णे स गर्भः सुखेन पुष्टिमुपगतः । ___ अन्यदा मणिरथो नृपः स्वभ्रातुर्भार्या प्रासादोपरि स्नानं कुर्वतीं दृष्ट्वा कामबाणव्यथितस्तत्माप्त्युपायं चिन्तयनासीत् । अत्रान्तरे स्वराज्ये दक्षिणदिशि ससैनिकेन रुद्रनामकनृपेणाक्रमणे कृते सति मणिरथस्तत्रयुद्धार्थ गन्तुमुचतः, तदा युगबाहुना कथितम् मयि विद्यमाने भवतस्तत्र युद्धार्थ गमनं नोचितम् आज्ञापयतुमाम् , भाषित तत्त्वों का श्रवण करूँ, अभय, सुपात्र एवं करुणादान दूं। फिर युगवाहु युवराज ने अपनी पत्नी के प्रत्येक दोहद की बहुत अच्छी तरह पूर्ति की। दोहद की पूर्ति से मदनरेखा का मन प्रमोदयुक्त रहने लगा और गर्भ भी कालक्रम से आनन्द के साथ बढने लगा। ___एक दिन की बात है कि मदनरेखा अपने महल की छत पर बैठकर स्नान कर रही थी । इतने में मणिरथ राजा ने उसको देख लिया। देखते ही उसका अन्तःकरण काम की व्यथा से व्यथित होने लगा। 'यह मेरे हाथ किस प्रकार लगे इस तरहके उपायोंकी खोजमें वह राजा लग गया। भाग्यवशात् इस समय एक घटना इस प्रकार घटी-दक्षिण दिशा की ओर इसके राज्य में रुद्रनामक किसी राजा ने सैनिकों के साथ लेकर आक्रमण कर दिया। मणिरथने इस वृत्तान्त को सुनकर उसके प्रत्युत्तर स्वरूप में उसका साम्हना करने के लिये स्वयं जाने की तैयारी की-युद्ध के लिये सैनिक तैयार किये जाने लगे-युगबाहु ने युद्ध में जाने की तैयारी जब अपने बडे भाई की सुनी तो उसने उनसे कहा, અભય, સુપાત્ર અને કરૂણાદાન દઉં. યુગબાહુ યુવરાજે પિતાની પત્નિના પ્રત્યેક ભાવની ઘણીજ સારી રીતે પૂર્તિ કરી. ભાવની પૂર્તિથી મદનરેખાનું મન ખૂબ જ આનંદમાં રહેવા લાગ્યુંને ગર્ભ પણ કાળક્રમ પ્રમાણે આનંદપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. એક દિવસની વાત છે કે, મદનરેખા પિતાના મહેલની અગાશીમાં બેસીને સ્નાન કરી રહી હતી, એ સમયે મણિરથ રાજાની દ્રષ્ટિ તેના ઉપર પડી. સ્નાન કરતી મદનરેખાને જોતાં જ તેનું અંતઃકરણ કામની વ્યથાથી વ્યાકુળ બની ગયું અને “આ મારા હાથમાં કઈ રીતે આવે” એ પ્રકારના ઉપાયો તે ધવા લાગે. ભાગ્યવશાત એ સમયે એક એવા પ્રકારની ઘટના બની કે, દક્ષિણ દિશા તરફ એના રાજ્યમાં રૂદ્ર નામના કેઈ રાજાએ આક્રમણ કર્યું. મણિરથે જ્યારે આ વાત સાંભળી ત્યારે એને સામને કરવા જાતે જવા તૈયાર થયે. યુદ્ધમાં જવા માટે તેણે સિનિકો તૈયાર કરવા માંડયા-ન્યુગબાહુએ પોતાના લાઈની યુદ્ધમાં જવાની તૈયારીની વાત જાણી. આથી તેણે મણિરથને કહ્યું કે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy