SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ उत्तराध्ययनसूत्रे राज्ञा कथितम् - अशोकवनिकायां गत्वा स्वाभीष्टं विचारय । राज्ञाऽभ्यनुज्ञातः कपिलस्तत्र गला चिन्तयति - सुवर्णमाषद्वयेन तस्या दास्याः शाटिकादिवस्त्रमात्रं स्यात् नत्वाभरणानि, तस्मात् सुवर्णमुद्राशतं याचिष्ये, यद्वा तेनाऽपि गृहंयानादिकं च न भविष्यति अतः सुवर्णमुद्रा सहस्त्रं याचिष्ये यद्वा- तदपत्यविवाहादिकं तेनापि न स्यात्, तस्मालक्षं प्रार्थयामि पुनर्लक्षेणापि बन्धूनां दीनानां च दुःखोद्धारो न संभवति, संपदा हि फलमेतदेव यद् बन्धुदीनोपकृतिः स्यात्, अतः सुवर्णमुद्रा कोटिं प्रार्थयामि इत्येवं चिन्तयतस्तस्य कपिलस्य पुण्योदयवशात् स्वयमेव संवेगः समुत्पन्नः । तदाऽसौ चिन्तयति - 1 अशोक वाटिका में बैठकर विचार करलो । राजा ने जब ऐसा कहा -तब कपिल वहां से उठकर अशोक वाटिका जाकर विचार करने लगा-कि दो मासे सोने से उस दासी के लिये केवल शाटिकादि वस्त्र ही खरीदे जा सकेंगे - आभरण नहीं । इसलिये सौ सुवर्णमुद्रा की याचना करना ठीक है । अथवा इतने भी सोने से घर सवारी आदि नहीं हो सकते हैंइसलिये इसके लिये एक हजार सुवर्णमुद्रा मांगना ठीक होगा। अथवा जब दासी के बाल बच्चे होंगे तो उनका विवाह आदि का खर्च इतने सोने से कैसे निकल सकेगा ? इसलिये एक लाख सुवर्णमुद्रा मांगना ठीक होगा । अथवा इतने से भी क्या होता है- कारण कि बन्धु एवं दीनों का उद्धार इतने सोने से नहीं हो सकता है । संपत्ति पाने का तो यही एक फल है, जो इससे वन्धुजन एवं दीनों का उपकार किया जा सके। इसलिये इसके निमित्त एक करोड़ सुवर्णमुद्रा मांगना उचित है। રાજાએ કહ્યું–જાએ ! અશાક વાટિકામાં બેસીને વિચાર કરી લે! રાજાએ આ પ્રમાણે કહ્યુ-એટલે કપિલ ત્યાંથી ઉઠીને અશેાકવાટિકામાં જઈને વિચાર કરવા લાગ્યા, કે એ માસા સેાનાથી એ દાસીને માટે ફક્ત શાટિકાદિ ( સાડી ) વસ્ત્ર જ ખરીદી શકાશે-પરંતુ આભરણુ નહિ આવે, આથી તેા સે સુવર્ણાં મુદ્રાની યાચના કરવી ઠીક છે. આટલી સુવર્ણમુદ્રાથી ઘરસ’સાર કેવી રીતે ચાલી શકે. માટે એક હજાર સુવર્ણ મુદ્રા માગવી તે વધારે ઠીક છે. પરંતુ જ્યારે દાસીને માળખચ્ચાં થશે અને એ માટાં થતાં એના વિવાહ વગેરે કરવા પડશે તા આટલાથી શી રીતે પુરૂ થશે ? માટે એક લાખ સુવર્ણમુદ્રા માગવી ઠીક છે. એથી પણુ કઈ રીતે પુરૂ થશે ? કેમકે અંજન તેમજ દીન ગિરાના ઉદ્ધાર એટલાથી થઇ શકે નહી. સંપત્તિ મળી ત્યારે જ સાર્થક ગણાય કે જેનાથી અંજન અને દીન દુઃખિયાએના ઉપર ઉપકાર થઈ શકે. માટે હવે તે એક કરોડ સુવર્ણ મુદ્રા માગવી એજ વધુ ઉચિત છે. આ પ્રમાણે બેઠા બેઠા વિચાર કરતાં ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy