SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ १४ उत्तराध्ययनसूत्रे तिष्ठति परंतु जराक्रान्तोऽयं न किंचित् कर्तुं शक्नोतीति मत्वा स्वजनैः पराभूयते । अन्यदा स्वजनापमानं विलोक्य स्वजनमपृष्ठेव कौशाम्बीनगरीं गतः । तत्र वर्षमेकं रसायनं भक्षितवान् । ततोऽसौ महद् बलं प्राप्योज्जयिन्यां राज्ञः सदसि मल्लयुद्धे प्रवर्तमाने पुनर्नवयौवनं प्राप्तो राज्ञो नीरङ्गणनामकं महामल्लं पराजितवान् । अनेनागन्तुकमल्लेन मम मल्लः पराजित इति कृत्वा स नृपोऽनमल्लं न प्रशंसितवान् । लोकोऽपि राजप्रशंसामन्तरेण मौनः संजातः । से वापिस उज्जयिनी में लौट आया । बुड्ढा तो यह हो ही गया था । अतः उसने मल्लयुद्ध करना छोड दिया और घर पर ही रहने लगा । जब घरवालों ने देखा कि यह कुछ भी नहीं करता धरता है तब उन लोगों ने इसका निरादर करना प्रारम्भ कर दिया। इससे अट्टनमल्ल के दिल को बहुत गहरी चोट पहुंची। जब अट्टन मल्लने यह देखा कि ये लोग मेरे तिरस्कार करने पर ही उतारू हो रहे हैं तो वह वहां से विना कुछ कहे सुने कौशांबी नगरी चला आया । वहां आकर उसने एक वर्षतक रसायन का सेवन किया । इससे इसके जरा से शिथिलित अंग पुनः बलिष्ट बन गये । यह पुनः उज्जयिनी में आया और राजा की देखरेख में जो मल्लयुद्ध हो रहा था उसमें संमिलित होकर इसने राजा के प्रसिद्ध निरंगण नाम के महान् पहिलवान को कुश्ती में हरा दिया। इस आये हुए मल्लने मेरे पहिलवान को हरा दिया है, ऐसा विचार દુ:ખિત ખની ત્યાંથી ઉજ્જૈની ચાલ્યા આવ્યેા. તે બુઢ્ઢો તેા થઈ ગયા હતા, આથી તેણે મયુદ્ધ કરવાનુ છે।ડી દીધુ અને પોતાના ઘર આંગણે જ રહેવા લાગ્યા. ઘરના માણસેાએ જોયું કે આ બુઢ્ઢો હવે કાંઈ પણ કામ કરતા નથી, ત્યારે તે લેાકેાએ તેની અવગણના કરવા માંડી. આથી અટ્ટનમલ્લના દિલને ભારે આઘાત લાગ્યા. જ્યારે અટ્ટનમલે એ જાણ્યું કે, આ લેકે માશે તિરસ્કાર કરવામાં જ ઉતરી પડયાં છે ત્યારે તે ત્યાંથી કોઇને પણ કહ્યા વગર કૌશાંખી નગરી ચાલ્યા ગયા. ત્યાં પહાંચી તેણે એક વરસ સુધી રસાયણનું સેવન કર્યું. તેનાથી વૃધ્ધાવસ્થાથી શિથિલ બનેલ તેનુ શરીર ફરીથી તંદુરસ્ત ખની ગયું. વળી પાછેા તે ઉજ્જયની નગરીમાં આવ્યે અને રાજાની હાજરીમાં જે મલ્લયુધ્ધ થઈ રહ્યું હતું તેમાં તે સામેલ થયા. તેણે રાજાને જે નિર‘ગણુ નામના મશહૂર પહેલવાન હતા તેને કુસ્તીમાં હરાવી દીધા. આ નવા આવેલા મળે મારા મહૂને હરાવી દીધા ? એવા વિચાર કરી રાજાએ તેની જરાએ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy