________________
૨૦૮
उत्तराध्ययनसूत्रे 'गवासं ' इति पञ्चमगाथाया तु परिग्रहास्रवनिरोधः, तन्निराधाभिधानाच स्त्रियः परिग्रहान्तर्गतत्वाद् मैथुनास्रवनिरोधोऽप्युक्त एव । प्राणातिपातास्रवनिरोधस्तु सप्तमगाथाया ' न हणे पाणिणो पाणे' इति कथितः । इति पञ्चानामप्यास्त्रनिरोधो विज्ञेय इति । । नन्वेवं स्वयं परिवर्जितगवादिपरिग्रहस्य परकीयं चानाददानस्य कथं जीवननिर्वाहः? इत्याशझ्याह-'दोगुंछी' इत्यादि । जुगुप्सी आत्मनः पात्रे दत्तं भोजन भुञ्जीत । परिग्रहस्य वर्जनीयत्वे पात्रस्यापि ग्रहणाभावः स्यादिति कस्यचित् संशयो होता है, अतः वे इसी से यह कहते हैं कि विना दिया हुआ तृण तक भी नहीं लेना चाहिये । इससे अदत्तादाननिवृत्तिप्रतिपादित हुई है। "गवासं" इस पंचम गाथा द्वारा सूत्रकार ने परिग्रहरूप आस्रव के निरोध का कथन जब कर दिया है तो स्त्रीपरिग्रह के अन्तर्भूत होने से मैथुन संबंधी आस्रव का सर्वथा निरोध भी कहा गया है इस प्रकार से पांचों आस्रवों का निरोध समझ लेना चाहिये । ___यहां एक ऐसी आशंका होती है कि “ जब परिग्रह को वर्जनीय बता दिया है, आदान का निषेध इस गाथा से किया गया है तो साधु को पात्र का आदान नहीं करना चाहिये, वेसी स्थिति में साधु का निर्वाह भी कैसे होगा ।" इस आशंका की निवृत्ति के लिये सूत्रकार ने “ दोगुंछी" इत्यादि, इस गाथा के उत्तरार्द्ध में " पात्र" शब्द का उपादान किया है, क्यों कि जब साधु पात्र न रखेंगे तो फिर वे भोजन किसमें रखकर करेंगे ? करपात्र तो तीर्थकर ही होते हैं, वे हैं नहीं, क्यों કરવાથી તે નરકનો હેતુ થાય છે. આથી તેઓ એમ કહે છે કે, વગર આપેલું તણખલું પણ ન લેવું જોઈએ. તેનાથી અદત્તાદાનની નિવૃત્તિ પ્રતિપાદિત થઈ છે. "गवासं" मा पांयमी गाथा द्वारा सूत्ररे परि७३५ मात्रा निधनु કથન જ્યારે કરેલ છે તે સ્ત્રી પરિગ્રહના અંતર્ભત હોવાથી મૈથુન સંબંધી આસવને નિરોધ પણ કહેવાયેલ છે. આ પ્રકારે પાંચેય આવોને નિરોધ સમજી લેવું જોઈએ.
અહિં એક એવી શંકા થાય છે કે, “જ્યારે પરિગ્રહને વર્જનીય-છેડવાલાયક બતાવેલ છે, આદાનને નિષેધ આ ગાથાથી કહેલ છે તે સાધુએ પાત્રનું આદાન નહીં કરવું જોઈએ. આવી સ્થિતિમાં સાધુને નિર્વાહ કેવી शत थाय १" 24॥ शनी निवृत्ति भाटे सूत्रधारे “ दोगुच्छी" त्याहि ॥ ગાથાના ઉત્તરાર્ધમાં પાત્ર શબ્દનું ઉપાદાન કરેલ છે. કારણ કે, જ્યારે સાધુ પાત્ર ન રાખે તે તે ભોજન શેમાં રાખીને કરે? કરપાત્ર તે નથી જ કેમકે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨