SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १५० ___उत्तराध्ययनसूत्रे दुःखं नास्ति, औपपातिकत्वे तु अन्तर्मुहूर्तानन्तरमेव महावेदना भवति, साऽपि निरन्तरा भवति, इत्येवं चिन्तयन् स बालः पश्चात् आयुषः क्षये, यथाकर्मभिः गमिष्यमाण-गत्यनुरूपैः कर्मभिः तीव्रतोत्रतराद्यनुभावान्वितैः, तदनुरूपमेव स्थानं गच्छन् परितप्यते-धिङ् मां दुष्कर्मकारिणं किंमधुना मन्दभाग्यः करोमीत्यादि शोचतीत्यर्थः ॥ १३ ॥ जन्य दुःख नहीं होता है । औपपातिक जन्म में तो अन्तर्मुहूर्त के अनन्तर ही नरक जीवों को महावेदना होने लग जाती है। वह वेदना ऐसी नहीं होती है जो अन्तरसहित हो-किन्तु वह तो अन्तररहित निरन्तर ही होती रहती है । जबतक विवक्षित नरककी स्थिति जीव की समाप्त नहीं हो जाती है, तबतक उस नरक जीव को वहां जन्म से लेकर मरण पर्यन्त महावेदना होती रहती है। वहां जीवों को अकालमरण नहीं होता है। इस प्रकार विचार करता हुआ बाल जीव (पच्छापश्चात् ) आयु के अन्त में (अहाकम्मेहिं - यथाकर्मभिः ) गमिष्यमाणगत्यनुरूप-जिस गति से जाना है उस गति के अनुरूप कर्मों द्वारा जो तीव्र तीव्रतर आदि अनुभवों से युक्त होते हैं तदनुरूप उसी प्रकार के स्थान में जाता हुआ (परितप्प इ-परितप्यते) संतप्त होता रहता है"दुष्कर्मकारी मुझ को धिक्कार है मन्दभाग्यवाला मैं अब क्या करूँ" इस प्रकार विचार करता हुआ शोक से पराभूत होता रहता है॥१३॥ થતાં નથી. જ્યારે એ પપાતિક જન્મમાં તે અન્તર્મુહૂર્તના અંતરમાં જ નરકના જીને મહાવેદના થવા માંડે છે, પણ એ વેદના એવી નથી હોતી કે, જે અંતર સહિત હોય એટલે કે જરા પણ વિરામને ગાળ હોય. પરંતુ તે તે અંતર રહિત નિરંતર થતી જ રહે છે, જ્યાં સુધી વિવક્ષિત નરકની સ્થિતિ તે જીવની સમાપ્ત નથી થઈ જતી, ત્યાં સુધી એ નરક જીવને ત્યાં જન્મથી લઈને મરણ પર્યન્ત મહાવેદના થતી જ રહે છે. એક ઘડી પણ શાંતિની જતી નથી. ત્યાં જીવનું અકાલ મરણ પણ થતું નથી. આ પ્રકારને विचार ४२ती से माल पच्छा-पश्चात् भनी मतिम आणे अहाकम्मेहिंयथा कर्मभिः भिष्यमा अत्यनु३५ मेट गतिमा तेन वार्नु छ તે ગતિને અનુરૂપ કર્મો દ્વારા જે તીવ્રથી પણ તીવ્ર આદિ અનુભવથી પણ युत थाय छे. मने ते मनु३५ मे प्रा२ना स्थानमirdiardi परितप्पइपरितप्यते संतापत। २७ छ - " भ ४२१वा सेवा भने घिर छ, મન્દભાગ્યવાળે એ હું હવે શું કરું ? ” જીવના અન્તિમ સમયે આ પ્રકા૨ને વિચાર કરતાં કરતાં શેકથી પરાભૂત થતું રહે છે. ૧૩ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy