________________
प्रियदर्शिनी टीका अ०५ गा. ८ अर्थानर्थप्राणिवधकरणेऽजापालदृष्टान्तः १३७
सप्रयोजनं निष्प्रयोजनं वा प्राणिवधकरणेऽजापालदृष्टान्तः प्रोच्यते___कश्चिद् दुर्मतिनामकोऽजापालः क्वचित् संनिवेशे वसन् वनान्तरेऽजाचारयितुं नित्यं गच्छन्नासीत् । मध्याह्ने वटवृक्षच्छायामाश्रित्याजासु निषण्णासु सोऽप्युत्तानहै। इसी तरह शीत आतप आदि से दुःखित होकर भी जो स्थानान्तर में जाने के लिये असमर्थ हैं वे स्थावर हैं। यह भी व्युत्पत्तिलभ्य अर्थ है। वास्तव में तोजो त्रसनामकर्म के उदय से विशिष्ट हैं वे त्रस, एवं स्थावर नामकर्मके उदय से जो युक्त हैं वे स्थावर हैं, ऐसा हीअर्थ जानना चाहिये ।
भावार्थ-कामभोगों के अनुराग से अज्ञानी प्राणी त्रस एवं स्थायर जीवों को अनेक प्रकार से प्रयोजन अथवा विना प्रयोजन के भी सदा व्यथित करते रहते हैं। वे इस बात का ध्यान नहीं रखते कि मेरी इस प्रकार की प्रवृत्ति से प्राणियों का हनन होता है।
सप्रयोजन अथवा निष्प्रयोजन प्राणिवध करने के ऊपर अजापाल का दृष्टान्त इस प्रकार है
किसी गांव में एक अजापालक-गड़रिया रहता था। उसका नाम दुर्मति था । वह प्रतिदिन बकरियों को चराने के लिये जंगल में जाया करता था । जब चराते २ मध्याह्न-दुपहर का समय हो जाता तो वह वटवृक्ष की छाया में बैठ जाता और वहीं पर इसकी सब की सब बकલબ્ધ અર્થ છે. પણ વાસ્તવમાં ખરેખર તો જે ત્રસનામ કમના ઉદયથી ઉત્પન્ન થયા છે તે ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદયથી જે યુક્ત છે તે સ્થાવર છે એ અર્થ જાણ જોઈએ.
ભાવાર્થ-કામગના અનુરાગથી અજ્ઞાની જીવ રસ અને સ્થાવર જીને અનેક પ્રકારથી કારણસર કે વગર કારણે પણ પિતાની ઈચ્છા ખાતર સદા ત્રાસ આપતા હોય છે. પણ તેના પરીણામને તેમને ખ્યાલ નથી હોતે તેમની આ પ્રકારની પ્રવૃત્તિથી નિર્દોષ જીને કેટલે ત્રાસ થાય છે, કેટલાને વિના વાંકે સંહાર થાય છે.
હેતુસર-કારણસર અથવા કોઈ પણ જાતના પ્રયજન વગર પ્રાણી વધ કરવા ઉપર ભરવાડનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
કેઈ એક ગામમાં ઘેટાં બકરાંને પાળનાર એક ભરવાડ રહેતું હતું તેનું નામ દુર્મતિ હતું. તે રોજ બકરીઓ ચરાવવા જંગલમાં જતો હતો. ચરાવતાં ચરાવતાં જ્યારે મધ્યાહ્નને સમય થતા ત્યારે તે એક વડલાની છાયામાં બેસી જતે અને તેની સાથેની સઘળી બકરીઓ પણ એ વડલાની છાયા નીચે બેસી उ०:१८
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨