________________
प्रियदर्शिनी टीका अ० ४ गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
८९ अगडदत्तः पृच्छति-भगवन् ! क एते पश्चापि भ्रातर इत्र साधवः ? कथमेषां वैराग्यमुत्पन्नम् ? कथमेभियौवनभरेऽपि व्रतं गृहीतम् । एवं पृष्टोऽतिशयज्ञानी मुनिः पश्चानां स्वशिष्याणां वैराग्यकारणं कथयन् अगडदत्तस्य सर्व पूर्ववृत्तान्तं वर्णितवान् , अन्ते प्राह च-मिथ्यामोहजालनिबद्धः सोऽगडदत्तस्त्वमेवासि । आचार्यस्यैतद् वचनं श्रुत्वाऽति-संभ्रान्तोऽगडदत्तकुमारश्चिन्तयति___ " अणुरज्जति खणेणं, जुबईओ खणेण पुणो विरज्जंति ।
अन्नन्नरागणिरया, हलिद्दरागु व्व चलपेमा "॥१॥ छाया-अनुरज्यन्ते क्षणेन, युवतयः क्षणेन पुनर्विरज्यन्ते ।
अन्यान्यरागनिरता, हरिद्राराग इव चलप्रेमाणः ॥ १॥ अगडदत्त ने पूछा हे महात्मन् ! ये पांचों ही भाई जैसे साधु कौन हैं ?
और इनको वैराग्य उत्पन्न होने का कारण क्या है ? क्यों इन्होंने इस भर जवानी में व्रत धारण किये हैं ? । इस प्रकार जब अगडदत्त ने पूछा तो अतिशयज्ञानधारी गुरु महाराज ने उन अपने पांचों शिष्यों के वैराग्य का कारण कहते हुए उस अगडदत्त का सब पूर्ववृत्तान्त सुना दिया, और अंत में कहा कि-मिथ्या मोहजाल में फँसा हुआ वह अगडदत्त तूं ही है। मुनिराज के इस प्रकार के वचनों को सुनकर अति संभ्रात होकर अगडदत्त ने विचार किया
"अणुरज्जति खणेणं, जुवईओ खणेण पुणो विरज्जति । ____ अन्नन्नरागणिरया, हालिद्दरागु व्व चलपेमा ॥१॥
अहो ! यह कितने अचरज की बात है-ये स्त्रियां क्षणभर में तो પણ સાંભળી, પછી અગડદત્તે પૂછ્યું મહાત્મન ! આ પાંચે ભાઈ જેવા સાધુ કોણ છે? અને તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ શું છે? ભર જુવાનીમાં તેઓએ શા માટે સંયમત્રત ધારણ કરેલ છે? આ પ્રકારે જ્યારે અગડદને પૂછયું તે અતિશયજ્ઞાનધારી ગુરુમહારાજે જવાબમાં પિતાના એ પાંચેય શિષ્યના વૈરાગ્યનું કારણ કહેતાં કહેતાં અગડદત્તને બધે પૂર્વવૃત્તાંત પણ સંભળાવી દીધે અને અંતમાં કહ્યું કે,-મિથ્યા મેહ જાળમાં ફસેલો એ અગડદર તે તું જ છે. મુનિરાજનાં આ પ્રકારનાં વચન સાંભળીને અગડદત્ત ખૂબ અકળા અને વિચાર કરવા લાગ્યો કે અહે –
"अणुरज्जति खणेणं, जुवइओ खणेण पुणो विरज्जति ।
अन्नन्नरागणिरया, हालिहरागु व्य चलपेमा ॥१॥" અ આ કેટલી અચરજની વાત છે કે, જે સ્ત્રીઓ ક્ષણભરમાં તે પ્રસન્ન उ० १२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨