SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ बोटिक (दिगम्बर) निह्नवदृष्टान्तः ७७७ वदति-राजन् ! तव सेवां कर्तुमिच्छामि, राज्ञा कथितम्-परीक्षानन्तरं तव सेवावसरं दास्यामि। अन्यदा राज्ञा स कृष्णचतुर्दश्यामाहूतः कथितश्च, अस्यां रात्रौ श्मशाने गत्वा तत्र तिष्ठ । स तद्वचनात् तत्र गतः । नृपेण तत्रान्ये पुरुषास्तस्य भयोत्पादनार्थ मच्छन्चरीत्या पश्चात् प्रेषिताः । राजपुरुषाः श्मशाने गत्वा व्याघ्रवेतालादिशब्दैभयमुत्पादयन्ति, तथाप्यसौ न बिभेति, किंतु निःशङ्क एव तत्र स्थितः । स च पुत्र था। आते ही शिवभूति ने राजा से कहा राजन् ! मैं आपकी सेवा करना चाहता हूं। राजाने कहा-पहिले मैं तुम्हारी परीक्षा करूँगा पश्चात् तुम्हें सेवा करने का अवसर दूंगा। किसी एक समय राजाने उसे कृष्णचतुर्दशी के दिन बुलाया। बुलाकर कहा-आज तुम रात्रि में श्मशान में जाकर बैठो । राजा की बात सुनकर शिवभूतिमल्लने वैसा ही किया । राजाने उसकी परीक्षा लेने के अभिप्राय से ऐसा काम किया कि कुछ अपने राजकर्मचारियों को श्मशान में गुप्तरीति से भेज दिये । और उनसे कह दिया कि-तुम सब वहां पर शिवभूति को डराने के लिये ऐसे काम करो कि जिससे उसको वहां भय जागृत हो जाय । सेवको ने जाकर वहां वैसा ही काम किया। व्याघ्र, वेताल आदि के शब्दोंद्वारा उसको अधिक से अधिक डराने का प्रयत्न किया तो भी शिवभूति डरा नहीं प्रत्युत ज्यों २ इन लोगोंने उसको डराने का प्रयत्न किया त्यों २ यह सुदृढ बनता गया और एक आसन पर जमकर बैठा रहा। जब राजકે,-રાજન! હું આપની સેવા કરવા માગું છું, રાજાએ કહ્યું કે-હું પહેલાં તમારી પરીક્ષા કરીશ એ પછી જ તમને મારી સેવામાં રાખીશ. કઈ એક સમયે તેને રાજાએ અંધારીયાની ચૌદસને દિવસે બોલાવ્યું અને કહ્યું કે, આજની રાત તમે સ્મશાનમાં ગાળે. રાજાને આદેશ સાંભળીને શિવભૂતિ મલે એ પ્રમાણે કર્યું. રાજાએ તેની પરીક્ષા લેવાના આશયથી પિતાના કેટલાક રાજકર્મચારીઓને ગુપ્ત રીતે સ્મશાનમાં મોકલી દીધા, અને તેમને કહ્યું કે તમે બધા શિવભૂતિને ડરાવવા માટે એવી ગોઠવણ કરે છે, જેથી શિવભૂતિ ભયભીત બની જાય. સેવકે એ ત્યાં જઈને રાજાએ કહ્યા પ્રમાણે કર્યું. વાઘ, અને વિતાલના અવાજે કરી કરી એને ડરાવવાના ઘણા પ્રયત્ન કર્યો તે પણ શિવભૂતિ જરાએ ડર્યો નહીં. પરંતુ જેમ જેમ એ લકોએ એને ડરાવવા પ્રયત્ન કરવા માંડે તેમ તેમ તે દઢ નિશ્ચયી બનતે ગ, અને એક આસન ઉપર સ્થિર બેસી ગયા. જ્યારે રાજ્ય કર્મચારીઓ उ०९८ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy