SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा. ९ लमनिश्वगोष्ठमाहिलदृष्टान्तः ७६९ न श्रुतम् ? आचार्येणोक्तम्-त्वया सम्यक श्रुतम् , इदमित्यमेव नान्यथा । तदनु विन्ध्येन गोष्ठमाहिलोक्तं कथितम् । आचार्यों वदति-एतत् सर्व मिथ्या, यथा अय:पिण्डं वह्निः सर्वात्मना संबध्यते वियुज्यते च, एवं कर्माऽपि । न तु देहकञ्चुकवत् स्पृष्टमानं भवति । ___यद्यात्माऽन्यप्रदेशस्थं कर्मादायात्मानमनुवेष्टयेत् , तदा कञ्चुकोपमा घटेत, किंतु सूत्रविरोधादपसिद्धान्तः स्यात् । सूत्रे हि अन्यप्रदेशस्थस्य कर्मणो ग्रहणं निषिध्यते। गुरुने इसका मर्म नहीं जाना है। गोष्ठमाहिलकी बात सुनकर विन्ध्यमुनि को संदेह हो गया और जाकर अपने गुरुमहाराजसे कहा कि क्या मैंने पढ़ते समय पाठ आपके पास अच्छी तरह नहीं सुना है, जो इसका अर्थ इस प्रकार नहीं है, ऐसा गोष्ठमाहिलजी कह रहे हैं। गुरु ने सुनकर कहा-नहीं ऐसा नहीं है-तुमने पाठ ठीक सुना है, यह जैसा तुम कह रहे हो वैसा ही है। गोष्ठमाहिल जो कहते हैं वह ठीक नहीं है, मिथ्या है, जिस प्रकार लोहे के पिंड में अग्नि सर्वात्मना प्रविष्ट होती है और वियुक्त भी होती है ठीक इसी प्रकार कर्म भी आत्मप्रदेशों के साथ एक क्षेत्रावगाह होकर बंधते हैं और वियुक्त होते हैं। कंचुक जैसे शरीर पर स्पृष्टमात्ररूपमें रहता है इस प्रकार कर्म आत्मा में नहीं रहते हैं। कंचुक की उपमा तो तब सुसंगत बैठ सकती कि जब आत्मा अन्य प्रदेशस्थ कर्म को ग्रहण कर अपने आप में अनुवेष्टित करता। પ્રમાણે વાત સાંભળીને વિધ્યમુનિના મનમાં સંદેહ જાગ્યો અને તેણે જઈ પિતાના ગુરુમહારાજ ને કહ્યું કે મેં ભણતી વખતે આપની પાસેથી પાઠ બરોબર સાંભળે નથી, જેથી એને અર્થ એ પ્રકારને ન હોઈ શકે એનું ગેઝમાહિલજી કહી રહ્યા છે. આ સાંભળીને ગુરુએ કહ્યું–નહીં, એમ નથી તમે પાઠ સાંભળે છે તે બરાબર છે, અને તમે જેમ કહે છે તે જ બરાબર છે. ગેઝમાહિલજી જે કહે છે તે બરાબર નથી, મિથ્યાત્વ છે, જે રીતે લોઢાના પિંડમાં અગ્નિ સર્વાત્મના પ્રવિષ્ટ થાય છે અને વિયુક્ત પણ થાય છે. એજ પ્રમાણે કમ પણ આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્ર અવગાહ થઈને બંધાય છે અને વિયુક્ત થાય છે. કંચુક જેમ શરીર ઉપર સ્પશ” રૂપે જ રહે છે, એજ રીતે કમ પણ આત્મામાં રહેતાં નથી. કંચુકની ઉપમા તે ત્યારે જ સુસંગત થઈ શકે કે જ્યારે આત્મા અન્ય પ્રદેશસ્થ કર્મને ગ્રહણ કરી તેને પિતાનામાં મેળવી પરંતુ એવી માન્યતા उ०९७ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy