SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ ७५६ उत्तराध्ययनसूत्रे किञ्च-गृहगोधिकादिजीवावयवः पुच्छादिकश्छिन्नोऽपि जीव एव, स्फुरणादितल्लक्षणयुक्तत्वात् , यथा संपूर्णोऽच्छिन्नगृहगोधिकादिजीवः । तत्र पुच्छादिके तदवयवे देश एवेति कृत्वा जीवत्वं न मन्यसे संपूर्णस्यैव तव मते जीवत्वात् , तदा पुनरजीवस्यापि घटादेर्देशो नैवाजीवः स्यात् , संपूर्णस्यैवाजीवत्वात् । ततश्च अजीवदेशोऽपि 'नोअजीव' एवं स्यानत्वजीवः। तथा-सति स एवं राशि चतुष्टयप्रसङ्गः। ___ यदुक्तं समभिरूढनयानुसारेण जीवप्रदेशो 'नोजीव' इत्युच्यते, तद्प्ययुक्तम्-"जीवे य से पएसे य, से पएसे नोजीवे ।" ___ और भी-सजीव गृहगोधिकादि के अवयव जो पुच्छादिक हैं वे छिन्न भी हो गये हों तो भी जबतक उनमें स्फुरणादिक क्रिया होती रहती है तबतक वे जीव ही हैं जैसे संपूर्ण अच्छिन्न गृहगोधिका जीव है। यदि उसका छिन्न पुच्छादिक उसका अवयव है-एकदेश है, ऐसा मान कर उसे पूर्ण जीव न माना जाय और संपूर्ण को ही जीव माना जाय तो इस प्रकार की मान्यता से ३ राशि की जगह पूर्वोक्त चार राशियां माननी पडेगी १ जीव, २ अजीव, ३ नोजीव, ४ नोअजीव, क्यों कि जिस प्रकार जीव का एकदेश नोजीव माना जाता है, उसी प्रकार अजीव घटादिकका भी एकदेश नोअजीव मानना चाहिये । तथा जो पहिले यह कहा है कि समभिरूढनय के अनुसार जीवप्रदेश नोजीव कहा जाता है सो यह भी कथन ठीक नहीं है-"जीवे य से पएसे य. से पएसे नोजीवे" छाया-जीवश्च स प्रदेशश्च, स प्रदेशो સજીવ ગળીના અવયવ પૂંછડી વિગેરે જે કપાઈ ગયા હોય તે પણ જ્યાં સુધી તેમાં સ્કૂરણાદિક ક્રિયા થતી રહે છે ત્યાં સુધી તે જીવ જ છે. જે પ્રમાણે સંપૂર્ણ છેદાયા વગરની ગરોળીમાં જીવ છે તે પ્રમાણે જે તેની છેડાયેલ પૂછડી વગેરે તેનું અવયવ છે, એક દેશ છે એવું માનીને તેને પૂર્ણ જીવ ન માનવામાં આવે અને સંપૂર્ણને જ જીવ માનવામાં આવે તે આ પ્રકારની માન્યતાથી ત્રણ રાશીની જગાએ આગળ કહ્યા પ્રમાણે ચાર રાશીઓ જ માનવી પડશે, જીવ, અજીવ, ૩ને જીવ, અને અજીવ. કેમકે, જે પ્રકારે જીવને એક દેશ ને જીવ માનવામાં આવે છે એજ પ્રકારે અજીવ ઘટાદિકને પણ એકદેશ ના અજીવ માનવે પડશે. તથા પહેલાં જે એવું કહ્યું છે કે, સમભિરૂઢનયના અનુસાર જીવપ્રદેશ નેજીવ કહેવામાં આવે છે, તે એ કથન પણ ઠીક નથી. " जीवे य पएसे य, से पए से नोजीवे" छाया-" जीवश्च स प्रदेशश्च, स ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy