SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ.३ गा०९ राशियनिषेधार्थ गुरोरुपदेशः नृपसभामध्ये वादे मया पराजितः। मया तृतीयं नोजीवराशि स्वीकृत्य, तत्र छिन्नं गृहगोधिकादीनां पुच्छमेव दृष्टान्ततया प्रदर्शितम् । एवं रोहगुप्तेनोक्ते सति गुरुः पाह-वत्स ! सुष्टु कृतं त्वया, यदासौ परिव्राजकः पराजितः, कि तु तत्रोत्तिष्ठता वया एतन्त्रोक्तम्-तृतीयो नोजीवराशिरित्ययं नास्त्यस्माकं सिद्धान्तः । जीवाजीवलक्षणराशिद्वयस्यैवास्मसिद्धान्तेऽभिहितत्वात् । तस्मात् तत्र परिषन्मध्ये गत्वा कथय नायमस्माकं सिद्धान्तः, किं तु तस्य परिव्राजकस्याभिमानभङ्गार्थ मया तबुद्धिं परिभूय स उपशमं नीत इति । एवं गुरुणा बहुशः कथितोऽसौ रोहगुप्तः प्राहपक्ष उपस्थित किया, मैने उसे राजसभा के बीच में जीव अजीव एवं नोजीव इस प्रकार तीन राशि का पक्ष स्थापित कर पराजित कर दिया है। नोजीव में मैंने गोधिका की छिन्नपुंछ को दृष्टान्त कोटि में रखा है। जब रोहगुप्त ने गुरु महाराज को अपने विजय की इस प्रकार बात कह कर सुनाई तो गुरुमहाराज ने कहा-वत्स ! तुमने यह काम तो अच्छा किया जो परिव्राजक को परास्त कर दिया, परन्तु जब तुम वहां से उठे तब ऐसा क्यों नहीं कहा कि “नोजीवराशि" का हमारा सिद्धान्त नहीं है। जीव अजीव, ये दो राशि ही हमारे सिद्धान्त में अभिहित हैं। इसलिये अब तुम सभा में जाकर ऐसा कहो कि यह हमारा सिद्धान्त नहीं है किन्तु उस परिव्राजक के मान को भंग करने के अभिप्राय से उसकी बुद्धि को तिरस्कृत करने के निमित्त मैंने ऐसा किया है, कि जिससे वह शांत हो जाय । इस प्रकार गुरु महाराज ने उसको बहुत २ समझाया પક્ષ ઉપસ્થિત કર્યો-મેં તેને રાજસભાની વચમાં જીવ, અજીવ અને જીવ આ પ્રકારની ત્રણ રાશીને મુદ્દો સ્થાપી પરાજીત કરી દીધું છે. જીવમાં ગળીની કપાયેલી પુંછડીને દષ્ટાંત રૂપે બતાવી છે. જ્યારે રેહગુપ્ત ગુરુમહારાજને પોતાના વિજયની આ પ્રકારની વાત કહી સંભળાવી ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે, હે વત્સ! તમે એ કામ તે સારું કર્યું કે, પરિવ્રાજકને હરાવ્યો. પરંતુ તમે જ્યારે ત્યાંથી જીતીને ઉઠયા ત્યારે એવું કેમ ન કહ્યું કે જીવ રાશી” અમારા સિદ્ધાંતમાં નથી. ફક્ત જીવ અને અજીવ આ બેજ રાશી અમારા સિદ્ધાતમાં બતાવેલી છે. માટે તમે સભામાં જઈને ફરીથી એમ કહે કે, આ અમારા સિદ્ધાંતમાં નથી. પરંતુ એ પરિવ્રાજકના માનનું ખંડન કરવાના આશયથી તેમજ તેના ડહાપણને તોડી પાડવાના આશયથી જ મેં આમ કહેલ છે કે, જેથી તે ઠંડું થઈ જાય. આ પ્રકારે કરવા ગુરુમહારાજે તેને ઘણું ઘણું સમજાવ્યું છતાં પણ તેમ કરવા તેઓ તૈયાર ન થયા. અને ગુરુ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy