SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३गा०१ त्रिराशिस्थापनेन परिव्राजकपराजयः ७३३ तत्र जीवा नारकतिर्यगादयः, अजीवास्तु परमाणुघटादयः, नोजीवास्तु गृहगोधिकादीनां छिन्नपुच्छादयः। ततो जीवाऽजीवनोजीवरूपास्त्रयो राशयः, तथैवोपलभ्यमानत्वात् , उत्तममध्यमाधमवत् , इत्यादियुक्तिभिः प्रश्नं निराकृत्य परिव्राजकः पराजितो रोहगुप्तेन । ___ततोऽसौ वृश्चिकविद्यग रोहगुप्तविनाशार्थ वृश्चिकान् मुश्चति, तदा रोहगुप्तस्तत्प्रतिपक्षभूतमयूरीविद्यया मयूरान् मुश्चति । तैश्च वृश्चिकेषु निवारितेषु परिव्राजकः सन् मुञ्चति । तदा तनिवारणार्थं रोहगुप्तो नकुलान् विसृजति । एवं मूषिकाणां निवाअधिक की उपलब्धि होती है-१ जीव, २ अजीव एवं, ३ नोजीव, इस प्रकार तीन राशियों की उपलब्धि होने से इस हेतु में असिद्धता का समर्थन हो जाता है। नारक तीर्यच आदि जीव, परमाणु घट आदि अजीव, गृहगोधिका-विषमरा-छिपकली-आदि की कटी हुई पूंछ आदि नोजीव हैं। उत्तम, मध्यम एवं अधम की तरह ये तीन राशि हैं। इस प्रकार युक्तियों से अपने पक्ष का स्थापन करके रोहगुप्त ने परिव्राजक के पश्न का निराकरण कर उसे पराजित कर दिया। जब परिव्राजक पराजित हो चुका तो उसने रोहगुप्त को नष्ट करने के लिये वृश्चिकविद्या के प्रभाव से उसके ऊपर विच्छुओं को छोड़ा। रोहहगुप्त ने उनकी प्रतिपक्षभूत मयूरी विद्या के प्रभाव से मयूरों को छोड़ा। मयूरों द्वारा वृश्चिकोंका निवारण हो चुका तब परिव्राजक ने उस पर सो को छोड़ा। रोहगुप्त ने उनके निवारण करने के लिये नकुलों को छोड़ा। इसी तरह मूषिकों को પણ અધિકની ઉપલબ્ધિ હોય છે, ૧ જીવ, ૨ અજીવ અને ૩ ને જીવ. આ પ્રકારે ત્રણ રાશીઓની ઉપલબ્ધિ હોવાથી તમારા આ હેતુમાં અસિદ્ધતાનું સમર્થન થઈ જાય છે. નારકીય, તીચ વિગેરે જીવ, પરમાણુ, ઘટ, આદિ અજીવ, ગૃહોધિકા, વિષમરાહેઢગળી વિગેરેની કપાએલી પુંછડી વગેરે જીવ છે. ઉત્તમ, મધ્યમ અને અધમની માફક આ ત્રણ રાશીઓ છે. આ પ્રકારે યુક્તિપૂર્વક પોતાના પક્ષને મજબૂત કરી હગુપ્ત પરિવ્રાજકના પ્રશ્નનું નિરાકરણ કરી તેને પરાજીત કરી દીધે. પરિવ્રાજક જ્યારે હારી ગયે ત્યારે તેણે રેહગુપ્તને નાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યાના પ્રભાવથી તેની ઉપર વિંછીઓ છેડ્યા. રોહગુપ્ત તેની સામે નિવારણ માટે મયૂરીવિદ્યાના પ્રભાવથી મોર છોડયા. મયુરોએ ભેગા થઈ વિંછી ખલાસ કર્યા ત્યારે પરિવ્રાજકે તેના ઉપર સને છોડયા. હગુપ્ત તેના નિવારણ માટે નેળીયાઓને છોડ્યા. આજ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy