SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ७१३ उत्तराध्ययनसूत्रे अनुभवामि, अतोऽनुभवविरुद्धत्वादिदमागमोक्तं न प्रमाणम्, इति विचिन्त्य गङ्गाचार्योधनगुप्ताचार्यस्य समीपं गत्वा स्वाभिमायमाह-भदन्त । ममैकस्मिन्नेव समये शीतोष्णानुभवः संजातः, अतो यदुक्तमागमे युगपत् क्रियाद्वयस्यानुभवो न भवतीति, तन्न प्रमाणम् , यतः-युगपत् क्रियाद्वयसंवेदनमस्ति, अनुभवसिद्धस्वात्,मम चरणशिरोगतशीतोष्णक्रियासंवेदनवत् , इति। ततो धनगुप्ताचार्यस्तमाहवर्तमान इस अनुभव से यह बात सत्य प्रतीत नही होती है, क्यों कि मैं इस समय में शीतस्पर्श एवं उष्णस्पर्श का युगपत्-एकसाथ अनुभव कर रहा हूं, अतः स्वानुभव से विरुद्ध होने के कारण यह आगमोक्त कथन प्रमाणभूत नहीं है। इस प्रकार विचार करते २ ये अपने गुरुमहाराज धनगुप्त आचार्य के पास पहुँच गये। वहां पहुंचते ही इन्हों ने अपना अभिप्राय गुरुमहाराज से कहा। भदन्त ! मुझे एक ही समय में शीतस्पर्श एवं उष्णस्पर्श का अनुभव हुआ है, इसलिये आगम में जो ऐसा कहा है कि क्रियाद्वय का युगपत् अनुभव एक जीव को नहीं होता है, वह मेरी दृष्टि से अप्रमाण है। एक जीव के एक ही समय में क्रियाय का संवेदन होने से यह अनुमान प्रयोग बन जाता है कि-" युगपत्क्रियाद्रयस्य संवेदनमस्ति अनुभवसिद्धत्वात् ममचरणशिरोगतशीतोष्णक्रियासंवेदनवत्" अर्थात्-एक समय में दो क्रियाओंका संवेदन होता है, क्यों कि यह अनुभव सिद्ध है, जैसे मेरे पैरों में शीतसंवेदन और मस्तक में उष्णसंवेदन हुआ है । धनगुप्त સવ અનુભવથી એ વાત સત્ય લાગતી નથી. કારણ કે, આ સમયે ઉઠણતા અને શીતળતા બન્નેને એક સાથે હું અનુભવ કરી રહ્યો છું. માટે હું જે અનુભવી રહ્યો છું તેનાથી વિરૂદ્ધ એવું આગમમાં દર્શાવાએલું કથન પ્રમાણભૂત નથી જ. આ પ્રકારને વિચાર કરતાં કરતાં પોતાના ગુરુ મહારાજ ધનગુપ્ત આચાર્યની પાસે જઈ પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ પિતાને અનુભવેલ અભિપ્રાય ગુરુ મહારાજને કહ્યો. ભદન્ત ! મને એક જ સમયમાં શીતળતા અને ઉણુતાને અનુભવ થયો છે. એટલા માટે આગમમાં જે એવું ફરમાવ્યું છે કે, બે ક્રિયાને એકી સમયે યુગપતુ અનુભવ એક જીવને થતો નથી તે મારી દષ્ટિએ પ્રમાણભૂત ઠરતું નથી. આથી કરીને એક જીવને એક જ સમયે કિયાદ્રયનું સંવેદન થતું હોવાથી મારા અનુભવે આ અનુમાન પ્રયોગ બની જાય છે કે, “ युगपत् क्रियाद्वयस्य संवेदनमस्ति अनुभवसिद्धत्वात् मम चरणशिरोगतशीतोष्ण क्रियासंवेदनवत्" अर्थात्-४ समयमा से लियामातुं स वहन ५५५ थाय छे. જેમ મેં મારા પગેમાં શીતસંવેદન અને મસ્તકમાં ઉsણસંવેદન અનુભવ્યું, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy