SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा.९ पञ्चमगङ्गाचार्यनिह्नवदृष्टान्तः ७०९ ततोऽसौ लोके समुच्छेदवादोक्त्या स्वकीयकुमतं व्युद्ग्राहयन् भूमौ पर्यटति । अथान्यदाऽसौ सपरिवारः पर्यटन् राजगृहे समागतः । तत्र-राज्ञः शुल्काध्यक्षाः श्रावकोत्तमा आसन् । ते च सामुच्छेदिकनिहवानागतान् ज्ञात्वा मनसि चिन्तयन्ति-कर्कशेनापि कर्मणा एतान् बोधयामः इति विचिन्त्य ते राजपुरुषाः कशादिभिस्तेषां ताडनं कुर्वन्ति । ततस्ते मुनयः प्राहुः-यूयं श्रावकाः, वयं साधवः कथं कुट्यन्ते युष्माभिः, श्रावकाः वदन्ति-भवन्मते वयं न श्रावकाः ये भवद्भिदृष्टास्ते गच्छ से बाहिर होकर इन्हों ने स्वेच्छापूर्वक विहार किया और वे सर्वत्र अपने समुच्छेदवाद की प्ररूपणा एवं पुष्टि करने लगे। किसी एक समय ये सपरिवार विचरते हुए राजगृह नगरमें आये। उस समय वहां राज्य के चुंगीघर में काम करने वाले श्रावक थे। जब उन्हों ने सुना कि समुच्छेदवादी निह्नव यहां आये हुए हैं, तो उन्हों ने विचार किया कि कर्कश-कठोर से भी कठोर कर्म द्वारा इनको समझाना चाहिये । इस प्रकार निश्चय कर वे सब राजपुरुष उनके पास आये और चाबुक आदि के प्रहारों से उनको खूब ताडित करने लगे। मुनियों ने जब उनका ऐसा अनुचित व्यवहार देखा तो कहने लगे कि आप लोग तो श्रावक हो और हम लोग साधु हैं अतः व्यर्थ में हमें क्यों मारते हो । उनकी बात सुनकर उन श्रावकों ने कहा कि खूब कहा-आप लोगों के मतानुसार न हम श्रावक हैं और न आप ગચ્છથી બહાર થયા પછી અલ્પમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર કરવા માંડે. અને તે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પોતાના સમુછેદવાદની પ્રરૂપણા અને પુષ્ટિ કરવા લાગ્યા. કઈ એક સમયે વિચરતાં વિચરતાં તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યા. તે સમયે ત્યાંના રાજ્યના જકાત ખાતાના કર્મચારીઓ શ્રાવકે હતા. તેમણે સાંભળ્યું કે, સમુચછેદવાદી નિહ્નવ અહિં પધાર્યા છે, તે તેઓએ વિચાર કર્યો કે, કર્કશ-કઠોરથી પણ કઠોર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ. આ પ્રકારને વિચાર કરી તે સઘળા રાજપુરૂષે તેમની પાસે આવ્યા અને ચાબુક વિગેરેના પ્રહારથી તેમને ખૂબ મારવા લાગ્યા. મુનિઓએ જ્યારે રાજપુરૂષને આવે અનુચિત વહેવાર જે એટલે કહેવા લાગ્યા કે, આપ લોકે તે શ્રાવક છે અને અમે સાધુએ છીએ, તે અમને વ્યર્થ શા માટે મારે છે? અશ્વમિત્ર અને તેમના સાધુઓની આ વાત સાંભળીને તે શ્રાવકેએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy