SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ६७६ उत्तराभ्ययनसूत्रे ___ कथं घोरतपस्विनस्तस्य सा गतिः ? भगवानाह-निह्नवत्वेन, धर्माचार्यादेविरोधाद् तीव्रतपश्चरणशीलोऽप्यसौ तां गति प्राप्तवान् । पुनगौतमः प्राहस्वामिन् ! स ततश्चयुत्वा क यास्यति ?, भगवानाह-ततश्च्युतोऽसौ तिर्यमनुष्यनारक-देवरूपेषु चतुर्गतिक-संसारेषु दीर्घकालं भ्रमित्वा चिरेण सिद्धि प्राप्स्यति । जमालिवद् बहूनां मुनीनां श्रदाऽपगता भवतीति श्रद्धा दुर्लभेति बोध्यम् ॥ इति प्रथमनिलवजमालिदृष्टान्तः ॥१॥ अथ द्वितीयनिह्नवतिष्यगुप्त दृष्टान्तः प्रोच्यतेभगवतः श्रीमहावीरस्वामिनः केवलज्ञानोदयकालादारभ्य षोडशवर्षाण्यतीतानि प्रभु की बात सुनकर कहा कि भगवन् ! वह तो उग्रतपस्वी था उसकी इतनी छोटी गति क्यों हुई है। प्रभु ने कहा वह निहव -जिन वचनों का अपलापक-होने से अपने धर्माचार्य आदि से भी वह उग्र विरोध रखता था इसलिये तपस्वी होने पर भी उसने इस गति को प्राप्त किया है । गौतम ने फिर प्रभु से कहा-भगवन् ! वह वहां से च्यवकर अब कहां जायगा ? भगवान् ने कहा वह वहां से च्यवकर तिर्यच्च मनुष्य नारकदेवरूप चतुर्गतिक संसार में दीर्घकालतक भ्रमण कर बहुत काल के बाद सिद्धि को प्राप्त करेगा। जमालि की तरह अनेक मुनियों की भी श्रद्धा हट जाती है इसलिये श्रद्धा दुर्लभ है ऐसा समझना चाहिये। इस प्रकार यह प्रथमनिह्नव जमालि का दृष्टान्त हुआ।॥ १ ॥ સ્વામીએ પૂછયું, ભગવંત! તે તે ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ? પ્રભુએ કહ્યું, તે નિવ-જીન વચના અપલા૫ક થવાથી પિતાના ધર્માચાર્યનો પણ તેણે વિરોધ કરેલો આથી દીર્ઘતપસ્વી હોવા છતાં પણ તેણે એ ગતિ પ્રાપ્ત કરી છે. ગૌતમસ્વામીએ કરી પૂછયું કે, ભગવંત! તે ત્યાંથી અવીને હવે કયાં જશે? ભગવાને કહ્યું, તે ત્યાંથી આવીને તિર્યંચ, મનુષ્ય નરકદેવરૂપ ચતુગંતિક સંસારમાં ભ્રમણ કરી ઘણુ કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે. જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુર્લભ છે એવું સમજવું જોઈએ. આ રીતે એ પ્રથમ જમાલિ નિકૂવાન્ત પૂરું થયું ? ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy