SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा. ९ श्रद्धादौर्लभ्येक्रियमाणकृतविषयकविचारः ६६५ ___ यद्येवं, तर्हि कार्य कुर्वत्या अपि क्रियायाः कार्यस्य को विरोधः, येन क्रियाकाले कार्य नोत्पद्येत किंतु क्रियाकालमतिवायैव समुत्पद्येत, यदि कार्य क्रियोपरमेऽपि जायते, तर्हि क्रियाकाले तु कार्येण अवश्यमेवोत्पत्तव्यम् , कार्यमुत्पादयन्स्याः क्रियायाः कार्योपकारकत्वेन पुत्रस्य जनन्या इव विरोधाभावात् । तस्मात् क्रियाकाले एव कार्य निष्पद्यते इति युक्तम् । ___किंच-क्रियोपरमे कार्यमुत्पद्यते, इति भवन्मते क्रियाया अनारम्भेऽपि कार्य कस्मान स्यात् , क्रियानारम्भ-तदुपरमयोरर्थतोऽभिन्नत्वात् । क्रियाया उपरम नामो है कि फिर इस प्रकार के कथन से कार्य को करने वाली क्रिया से कार्य का क्या विरोध हो सकता है कि जिससे क्रिया काल में कार्य उत्पन्न नहीं होता है-उसके बाद में होता है, ऐसा आपका कथन अच्छा माना जा सके । यदि कार्य क्रिया के बाद में भी होता है, तो इसका तात्पर्य यह भी हो सकता है कि कार्य क्रिया काल में अवश्य ही होना चाहिये। जिस प्रकार माता और पुत्र का कोई विरोध नही होता है, उसी प्रकार कार्य को उत्पन्न करने वाली क्रिया का कार्य के साथ भी विरोध कैसे हो सकता है । इसलिये यही मानना चाहिये कि क्रिया काल में ही कार्य उत्पन्न होता है। ___और भी-यदि क्रिया के विराम में कार्य उत्पन्न होता ऐसा माना जाय तो जिस समय क्रिया का अनारंभ है, उस समय भी कार्य क्यों नहीं होता है। क्रियाका उपरम और अनारंभ ये दोनों बातें एकार्थक हैं। એવું કહેવામાં આવે તે એની સામે એ કહેવામાં આવે કે આ પ્રકારના કથનથી કાર્યને કરવાવાળી ક્રિયાથી કાર્યને કઈ રીતે વિરોધ થઈ શકે કે જેનાથી ક્રિયાકાળમાં કાર્ય ઉત્પન્ન થતું નથી ? એના પછી જ થાય છે, એવું આપનું કથન બરોબર માનવામાં આવે. જે કાર્ય ક્રિયાની પછીથી થાય છે તે એનું તાત્પર્ય એ પણ થઈ શકે કે કાર્ય ક્રિયા કાળમાં અવશ્ય થવું જ જોઈએ.. જે રીતે માતા અને પુત્રને કેઈ વિરોધ થઈ શકતું નથી એજ રીતે કાર્યને ઉત્પન્ન કરનાર કિયાને કાર્યની સાથે વિરોધ કઈ રીતે થઈ શકે? આથી એ માનવું જોઈએ કે, ક્રિયાકાળમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. ફરી જે ક્રિયાના વિરામમાં કાર્ય ઉત્પન્ન થાય એવું માનવામાં આવે તે જે સમયે ક્રિયાને અનારંભ હોય તે સમયે પણ કાર્ય કેમ થતું નથી ? કાર્યને ઉપરમ અને અનારંભ આ બનને વાતે એકાWક છે. ચાહે ક્રિયાને ઉપરમ કહે उ०८४ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy