SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकष्टान्तः ५९३ गुप्तः कथं मया सह गन्तुं प्रभवति । इत्येवं विचार्य स तत्र सरस्तटे वस्त्रं धावमानस्य रजकस्यान्तिके गत्वा वदति-अरे रजक ! नन्दनपतेः सैनिकास्त्वां हन्तुमागच्छन्ति । रजकस्तद्वचनं श्रुत्वा तद्भयात् ततः पलायितः । चाणक्यस्तानि वस्त्राणि धावमानस्तत्र संस्थितः, चन्द्रगुप्तोऽपि तत्रैवान्यभागे जले प्रविश्य प्रच्छन्नोऽभवत् । अश्वाadrsat नन्दराज पुरुषस्तत्रागत्य पृच्छति - अरे रजक ! चाणक्यः क्व गतः १ रजकवेषधारी चाणक्यः प्राह - जळे प्रविष्टः ततोऽसौ नन्दराजपुरुषस्तस्य कृतरजकि यह तो मुझे पकड़ने के लिये बिलकुल ही पास आ चुका है, यह चन्द्रगुप्त बालक है मेरे साथ दौड़ सकता नहीं है अतः एक उपाय करना चाहिये कि जो साम्हने के तालाब पर धोबी कपडे धो रहा है उसको किसी बहाने से वहां से भगा देना चाहिये और स्वयं को उसका काम करने लग जाना चाहिये तभी रक्षा हो सकती है। ऐसा विचार कर चाणक्य उस धोबी के पास आकर कहने लगा कि अरे धोबी ! तूं देखता नहीं है राजा के सैनिक तुझे मारने के लिये आ रहे हैं। धोबी ने ज्यों ही चाणक्य की इस बात को सुना कि वह वहां से एकदम भाग गया । चाणक्य ने अपनी नीति में सफलता प्राप्त की और उस धोबी के जो कपडे वहां धोने के लिए पडे हुए थे उन्हें धोना प्रारंभ कर दिया । चन्द्रगुप्त भी वहीं पर एक किनारे पानी में जाकर छुप गया । वह आश्वारूढ राजपुरुष जो इनके पीछे पड़ा हुआ था वहां पर आ पहुँचा। उसने आते ही उससे पूछा कि अरे धोबी ! चाणक्य कहां गया है । रजकवेषधारी चाणक्य ने कहा कि वह अभी जल में घुस માટે તદૃન નજીક આવી ગયેલ છે. આ બાળક ચંદ્રગુપ્ત મારી સાથે દોડી શકશે નહી', માટે એના કાંઇક ઉપાય કરવા જોઈએ. સામા તળાવ ઉપર ધેાખી કપડાં ધોઈ રહ્યો છે, તેમને કાઇ પણ બહાને ત્યાંથી ભગાડી દે અને પેતે તે કામ કરવા લાગી જાય કે જેથી રક્ષા થાય આવા વિચાર કરીને ચાણક્ય તે ધેામીની પાસે જઇને કહેવા લાગ્યા, કે હું ધામી! તું જોતા નથી કે રાજાનેા સૈનિક તને મારવા માટે આવી રહ્યો છે! ધાબી ચાણકયની આ વાત સાંભળીને ત્યાંથી એકદમ ભાગવા લાગ્યા. ચાણક પેાતાની નીતિને મળેલી સફળતા જોઈ ને તે ધેાખીનાં જે કપડાં ત્યાં ધેાવા માટે પડયાં હતાં તેને ધાવા લાગ્યા. ચ'દ્રગુપ્ત પણુ કિનારા ઉપર પાણીમાં જઇને છુપાઈ ગયા. એટલામાં પેલા ઘેાડેસ્વાર રાજપુરૂષ જે તેમની પાછળ પડયા હતા તે ત્યાં આવી પહોંચ્યા. તેણે આવીને પૂછ્યું', અરે ધેાખી ! ચાણક્ય કઈ બાજુએ ગયા ? ધામી વેશધારી ચાણક્યે કહ્યું કે, તે હમણાં જ પાણીમાં ઉતરી ગયેા છે. તેની उ० ७५ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy