SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे तस्य बालकस्य 'चागक्य' इति नाम कृतम् । स चतुर्दश विद्या अधीतवान् । तस्य यौवने वयसि विवाहः कारितः। चाणक्यस्य श्वशुरो धनाढ्य आसीत् । कदाचित् तस्य गृहे पुत्रस्य परिणयोत्सवः संजातः । तद् वृत्तं विदित्वा चाणक्यस्य भार्या पितुर्भवनं गता। सा गच्छन्ती पतिमवोचत-भवताऽपि तत्रागन्तव्यम् । चाणक्यो वदति-अहं निर्धनोऽस्मि, स धनाढ्योऽस्ति, स ममादरं न करिष्यति, मां निधनं मत्वा तेन नाहं निमन्त्रितः, संपन्न प्रधान बनेगा। चणक ने उस बालक का नाम चाणक्य रखा। चाणक्य ने १४ चौदह विद्याएँ पढी। पढकर जब चाणक्य योग्यता संपन्न हो गया तब युवा होने पर पिताने इसका विवाह कर दिया। चाणक्य का श्वशुरपक्ष धनसंपन्न था। किसी एक समय चाणक्य के ससुराल में विवाह होनेवाला था। चाणक्य की भार्या को जब यह वृत्तान्त ज्ञात हुआ तो वह विवाह में संमिलित होने के लिये पतिगृह से अपने पिता के घर आई । जिस समय यह पतिगृह से पितगृह आई थी तब इसने अपने पति चाणक्य से चलते २ यह कहा था कि आप भी संमिलित होने के लिये वहां आवें । चाणक्य ने उसके प्रत्युत्तर में उससे कहा कि मैं निर्धन हूं-वे धनिक हैं वहां विना बुलाये आने पर मेरा कोई आदर नहीं होगा। यही कारण है कि ससुरने मुझे विवाहका आमंत्रण तक भी नहीं भेजा है । चाणक्य की यह રાજાને સર્વ અધિકાર સંપન્ન એ સર્વાધિકારી પ્રધાન બનશે. ચણકે એ બાળકનું નામ ચાણક્ય રાખ્યું. ચાણક્ય ચૌદ વિદ્યાને અભ્યાસ કર્યો. આ પછી તે વિદ્યાથી સંપન્ન બની ગયેલ અને ગ્ય વયે પહોંચે ત્યારે તેના પિતાએ તેને વિવાહ કરી દીધું. ચાણક્યને શ્વસુરપક્ષ ધન સંપન્ન હતે. કેઈ એક સમય ચાણક્યના શ્વસુરપક્ષમાં લગ્ન પ્રસંગ હતો. ચાણક્યની પત્નિએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તે લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પતિને ત્યાંથી નીકળી પિતાના પિતાના ઘેર આવી. જે સમય તે પિતાના પતિને ત્યાંથી નીકળેલી ત્યારે તેણે પિતાના પતિ ચાણક્યને પણ લગ્ન પ્રસંગમાં આવવાનું કહેલું. જેના પ્રત્યુતરમાં ચાણક્ય જણાવેલું કે, હું નિધન છું એ ધનવાન છે. ત્યાં બોલાવ્યા વગર જવાથી મારો ગ્ય આદર ન પણ થાય અને મારી નિર્ધન અવસ્થા એ પણ એક કારણ છે કે જેને લઈ મને લગ્નનું આમંત્રણ પણ આપવામાં આવેલ નથી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy