________________
उत्तराध्ययनसूत्रे प्रभुने जो भी आत्मा के हित का मार्ग बतलाया वह "विमल" अर्थात् पूर्वापरविरोध रहित है । ज्ञान में सर्वथा शुद्धि आये विना वचन में सर्वथा प्रमाणता नहीं आती है, यह एक सर्वमान्य सिद्धान्त है। इससे भगवान में "आदेयवचनतारूप अतिशय” प्रगट किया गया है। वचनों में सर्वथा प्रमाणता का सद्भाव ही उनकी विमलता है। ऐसे वचनों से त्रिकाल में भी किसी का अहित नहीं होता है । वे सदा हितकारक ही होते हैं। वचन के इन दो विशेषणों से टीकाकारने अन्य तीर्थकों के पचनों में सर्वथा प्रमाणता का अभाव प्रतिपादित किया है । अतः “ भवजलधि०” और “विमलहितवचोभिर्दर्शिता" ये दोनों विशेषण “ अन्ययोगव्यच्छेदक” हैं। तथा “सुर-नर-मुनि वृन्दैर्वन्द्यमानाधिपद्मम्” इस विशेषण से भगवान में “त्रिलोकवन्धत्व" सूचित किया गया है। सुरवृन्द-इन्द्रादिक देवसमूह, नरवृन्दचक्रवर्ती आदि, तथा मुनिवृन्द-सर्वविरतिमुनिसमूह, ये सभी संसारी जीवों के द्वारा पूज्य होते हैं। इन पूज्यों द्वारा भी प्रभु के चरणकमल पूज्य हुए हैं। इससे प्रभु में “त्रिलोकवन्द्यता” सूचित होती है । तथा-"सकलगुणनिधानं” इस विशेषण से प्रभु में ज्ञानाप्रभुणे यात्माना तिना xis मा मतव्यो ते “ विमल" अर्थात् પૂર્વાપરવિરોધથી રહિત છે. જ્ઞાનમાં સંપૂર્ણપણે શુદ્ધિ આવ્યા વિના વચનમાં સર્વથા પ્રમાણુતા આવતી નથી, આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. આથી ભગવાનમાં “આદેયવચનતારૂપ અતિશય” પ્રગટ કરેલ છે. વચનમાં સર્વથા પ્રમાણુતાને સદભાવ જ તેની વિમળતા છે. એવા વચનેથી ત્રણ કાળમાં પણ કેઈનું અહિત થતું નથી. તે સદા હિત કરનાર જ હોય છે. વચનના આ બે વિશેષણથી ટીકાકારે બીજા ધર્મવાળાના વચનેમાં સર્વથા પ્રમાણતાને ममा प्रतिपादित ४२ छ. मेटले “भवजलधि० " अने " विमलहितवचोभिर्दर्शिता०" 20 भन्ने विशेषए “ अन्ययोगव्यवच्छे४४" छ. तथा “सुर-नरमुनिन्देन्द्यमानाध्रिपनम् " 21 विशेषथा मापानमा “त्रिवन्धत्व" સૂચિત કરવામાં આવેલ છે. સુરવૃન્દ-ઈન્દ્રાદિક દેવસમૂહ, નરવૃ–ચકવતી આદિ, તથા મુનિવૃન્દ–સર્વવિરતિમુનિસમૂહ, આ બધા સંસારી જીવો માટે પૂજ્ય હોય છે. આ પૂજ્ય મારફત પ્રભુનાં ચરણ કમળ પૂજ્ય થયેલ છે. આથી प्रभुमा “त्रिवन्धता" सूचित थाय छे. तथा-“ सकलगुणनिधानं" ॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧