SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ०२ गा. ४०-४१ प्रज्ञाप्रकर्षे कालकाचार्यदृष्टान्तः ५०७ प्रज्ञाप्रकर्षे दृष्टान्तः प्रदश्यते-- एकदा-कालकाचार्यः प्रमादवतः स्वशिष्यानुज्जयिन्यां विहाय धारावासनगरे स्वशिष्यस्य सागरचन्द्रमुनेः समीपे समागतः । सागरचन्द्रस्तं सामान्यसाधुबुद्धया जानाति कालकाचार्योऽपि न किंचित् परिचयं ददाति । अथाऽन्यदा सागरचन्द्रमुनिनाऽऽगमनिर्णीततत्त्वस्वरूपव्याख्याने कृते सति लोकास्तं प्रशंसन्ति, तदा सागरचन्द्रमुनिः कालकाचार्य प्रति प्राह-मव्याख्यानं सकेगा, इस गाथा को तो याद करके ही छोड़ने का भाव है। इस प्रकार निश्चय करके प्रज्ञापकर्षकरूप परीषह को सहन करते हुए उस भद्रमुनि ने शुभाध्यवसायजन्य प्रशस्त ध्यान से क्षपकश्रेणी को अरोहण कर केवलज्ञान को प्राप्त किया। प्रज्ञा के प्रकर्ष में दृष्टान्त इस प्रकार है-एक समय कालकाचार्य प्रमादशील अपने शिष्योंको उज्जयिनी नगरीमें छोड़कर धारावासनगर में स्वशिष्य सागरचंद्रमुनि के पास आ गये। सागरचंद्रशिष्यने उनके साथ सामान्य साधुके जैसा ही व्यवहार किया, गुरु जैसा नहीं। कालकाचार्यने भी इस बात पर कुछ भी ध्यान नहीं दिया और अपना परिचय भी नहीं दिया। एक दिन की बात है कि जब सागरचंद्रमुनि ने आगमनिर्णीत तत्त्वों के स्वरूप को समझाते हुए व्याख्यान दिया तो सुनकर लोगों को अपार आनंद आया,-सबने प्रवचन की मुक्तकंठ से प्रशंसा की। सागरचंद्रमुनि ने अपरिचित गुरु के समीप आकर कहा-आपने યાદ કર્યો જ છુટકે, તે મનોભાવ છે. આ પ્રકારને નિશ્ચય કરીને પ્રજ્ઞાઅપકર્ષ પરીષહને સહન કરતાં કરતાં તે ભદ્રમુનિએ શુભ અધ્યવસાય જન્ય પ્રશસ્ત ધ્યાનથી ક્ષપકશ્રેણી ઉપર ચડી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રજ્ઞાના પ્રકાશમાં દષ્ટાંત આ પ્રકારનું છે– એક સમય કાલકાચાર્ય પ્રમાદશિલ પોતાના શિષ્યોને ઉન્મેનિ નગરીમાં મૂકીને ધારાવાસ નગરમાં સ્વશિષ્ય સાગરચંદ્ર મુનિની પાસે આવ્યા. સાગરચંદ્ર શિષ્ય તેમની સાથે સામાન્ય સાધુ જે વહેવાર કર્યો, ગુરુ શિષ્ય જે નહીં. કાલકાચાચે આ વાત ઉપર કાંઈ ધ્યાન ન આપ્યું, અને પિતાને પરિચય પણ ન આપ્યો. એક દિવસની વાત છે કે, જ્યારે સાગરચંદ્ર મુનિએ આગમ નિર્ણત તના સ્વરૂપને સમજાવવાનું વ્યાખ્યાન આપ્યું તે સાંભળીને લોકોને અપાર આનંદ થયો. સઘળાએ પ્રવચનની મુકતકંઠે પ્રસંશા કરી. સાગરચંદ્ર મુનિએ અપરિચિત ગુરુની સમીપ આવીને કહ્યું. આપે આજ મારું તાત્વિક પ્રવચન ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy