SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०२ गा०३९ सत्कारपुरस्कारपरीषहे सुधर्मशीलमुनिदृष्टान्तः ४९१ पुरोहितस्तन्नगरश्रेष्ठिना सुभद्रनामकेन श्रावकेण दृष्टः। स सुभद्रश्रावको गुरोरपमानमसहमानोऽरुणाचार्यसमीपं गत्वा वदति-भदन्त ! पुरोहितकृतो भवदपमानो मया न सह्यते, यतो भवदीयशिष्यस्य मस्तकोपरि इन्द्रदत्तपुरोहितेन पादो निक्षिप्तः, तस्मादस्य यथोचितशासनं कर्तुमिच्छामि । आचार्येणोक्तम्-देवानुप्रिय ! यथा नृपादिकृते सत्कारे पुरस्कारे च न प्रमोदः क्रियतेऽस्माभिः, तथा तदभावे देषदैन्यादिकमपि न क्रियते, जैनधर्मद्वेषादसौ तथा करोति । अस्माभिस्त्वेष परीषहः सोढव्य एवं । रखने की इच्छा से पसार देता इससे वे मुनि के माथे ऊपर हो जाते थे। इस कार्य से पुरोहित को बड़ा मजा आता । पुरोहित की इस प्रवृत्ति को देखकर भी मुनिके चित्त में जरा भी विकृति नहीं आती, क्यों कि वे शान्तरस के समुद्र थे। किन्तु सुभद्र श्रावक को पुरोहित की यह बात सहन नहीं हुई। गुरु का अपमान देखकर उसका मन तिलमिला उठा। वह शीघ्र ही अरुणाचार्य के पास पहुँचकर कहने लगा-भदन्त ! पुरोहित द्वारा होता हुआ आपका अपमान मुझसे सहन नहीं किया जाता है, क्यों कि वह आप के शिष्य के मस्तक पर कई दिन से पैर जो रख रहा है, इसलिये मैं उसे इसका उचित उत्तर देना चाहता हूं। सुभद्र सेठ की बात सुनकर आचार्यमहाराज ने कहा कि देवानुप्रिय ! हम लोग जिस प्रकार नृपादिकद्वारा क्रियमाण सत्कारपुरस्कार में प्रसन्न नहीं होते हैं उसी प्रकार उसके अभाव में द्वेष एवं दैन्यादिक भी આ ક્રિયા એવી રીતે કરતે કે, પગ લાંબા કરી પસારતે કે જેથી તે મુનિના માથા ઉપર આવે. આ કાર્યમાં પુરોહિતને ખૂબ મજા આવતી. પુરોહિતની આ પ્રકારની પ્રવૃત્તિને જોઈને મુનિના મનમાં જરા પણ વિકૃતિ આવતી ન હતી. કારણ કે, તેઓ શાંતરસના સમુદ્ર હતા. પરંતુ સુભદ્રાવકથી પુરોહિતનું આ વર્તન સહન ન થયું ગુરુનું અપમાન જોઈને એનું મન ખૂબ વ્યગ્ર થઈ ગયું. તે તરત જ અરૂણાચાર્યની પાસે પહોંચીને કહેવા લાગ્યા, હે ભદન્ત! પુરેહિતથી થતું આપનું અપમાન મારાથી સહન થતું નથી કેમકે, તે આપના શિષ્યના મસ્તક પર કેટલાક દિવસથી પગ રાખી અસાતના કરે છે. હું તેને આને ઉચિત ઉત્તર આપવા ચાહું છું. સુભદ્રશેઠની વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું કે, દેવાનુપ્રિય! અમે લેકે જે પ્રકારે નૃપાદિક દ્વારા કરાયેલા સત્કારપુરસ્કારમાં પ્રસન્ન નથી થતા, તેવી રીતે તેના અભાવમાં શ્રેષ અને દૈન્ય આદિક પણ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy