SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ३१ भलाभपरिषहजये ढंढणमुनिदृष्टान्तः ४५७ पुनः सौवीरमुखम् । परंतु सौवीरस्तान् न मुञ्चति । तेन भक्तपानवेलायामेकचासोऽधिकः कर्षितस्तेन वृषभाणां भक्तपानान्तरायो जातः, ततश्चान्तरायकर्म सौवीरेण बद्धम् । अथाऽसौ मृत्वा वहुकालं संसारे परिभ्रम्य, कदाचिद् गोपालदारकभवे वने गावारयन् कस्मिंश्चित्तरुतले बद्धसदोरकमुखवत्रिकं पटकायपालकं मुनिं दृष्टवान् । तत्र तद्देशनां निशम्य स सौवीरस्तस्मिन् गोपालदारकभवे प्रव्रजितः । तदनन्तरं कालमासे कालं कृत्वा सौधर्मकल्पे देवत्वेन समुत्पन्नः । ततश्रयुतोऽसौ द्वारदेखने लगते थे, परन्तु सौवीर ने उनकी इस परिस्थिति पर जरा भी ध्यान नहीं दिया और न उन्हें छोड़ा ही । प्रत्युत उनके खाने पीने के समय में उसने एक चास (हलरेखा) और अधिक जोता । इससे सौवीर को प्रबल अंतराय कर्म का बंध हुआ । कुछ काल के बाद मर कर उस पर्याय से पर्यायान्तरित हुआ । बहुत काल तक इसने संसार परिभ्रमण किया । संसारपरिभ्रमण करते२ किसी समय यह गवाल के घर में जन्मा । बडा होने पर गायों को चराता था। एक दिन जंगल में इसकी दृष्टि वृक्ष के नीचे बैठे हुए एक मुनिराज पर जो षट्काय के जीवों को यतना करने में तत्पर थे, तथा मुख पर जिनके दोरासहित मुखका बंधी हुई थी उन पर पड़ी। उनके पास पहुँचकर इसने उनसे धर्मदेशना सुनी। उसका प्रभाव इसकी आत्मा पर इतना पड़ा कि यह उसी समय दीक्षित हो गया। साधुचर्या का ठीकर तरह निर्वाह करते हुए वह मृत्यु के अवसर में कालधर्म पाकर सौधर्म देव પરિસ્થિતિ ઉપર સૌવીરે નતા જરા પણ ધ્યાન આપ્યું કે નતા તેમને ધુંસરીથી છેડયા. વધારામાં તેમના ખાવા પીવાના સમયને વખતે એક ચાસ વધારે ખેડાવ્યા, આથી સૌવીરને પ્રમળ અંતરાયકના અંધ થયા. ઘેાડા સમય પછી સૌવીર ખેડૂત મરીને પર્યાયથી પર્યાયાન્તરિત થયા. ઘણા કાળ સુધી તેણે સંસારમાં પરિભ્રમણ કર્યું. સંસારપરિભ્રમણ કરતાં કરતાં કાળાંતરે તે એક ગાવાળને ત્યાં જનમ્યા. મેાટા થતાં તે ગાયાને ચરાવતા હતા. એક દિવસ જંગલમાં તેની દષ્ટી ઝાડની નીચે બેઠેલા એક મુનિરાજ ઉપર પડી, જે ષટકાયના જીવાની રક્ષા કરવામાં તત્પર હતા. તેમના મેાઢા ઉપર દ્વારા સાથે એક મુખવસ્ત્રિકા બાંધેલી હતી. તેની પાસે પહોંચીને તેમની પાસેથી ધમ દેશના સાંભળી. એને પ્રભાવ તેના આત્મા પર એવા પડયા કે તે એજ સમયે દીક્ષિત બની ગયા. સાધુચર્યાને ઠીક ઠીક નિર્વાહ કરતાં કરતાં તે મૃત્યુના અવસરે કાળધમ પામ્યા અને તે સૌધમ દેવ ३० ५८ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy